SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ . स्वोपकारत्यागेन परोपकारकरणं निषिद्धम् . २५६३ -बहुवचनसूत्रादीनि निशीथभाष्य-बृहत्कल्पभाष्य-धर्मरत्नप्रकरणोपदेशरहस्यप्रभृतिप्रदर्शितानि (नि.भा.५२३४ प -જરૂ૭ + વૃ...૭૬૪-૩૭૬-૨૨9 + ઇ.પૂ.૭૦૬ + ૩.૨.૭૩૩) વર્જેિન સમગ્ગસ્થના ___ इत्थं स्व-परगीतार्थत्वोपलब्धौ अपि प्रथमं तु निजं मनः निष्कलङ्क कर्त्तव्यम् । तदुक्तं महानिशीथे '“सव्वभावेण सव्वहा गीयत्थेहिं भवेयव्वं । कायव्वं तु सुविशुद्ध-सुनिम्मल-विमल-नीसल्लं निकलुसं મiા” (T.નિ.૬/૩૦૧/9.9૮૧) તિા પ્રકૃત્તેિ “આજ્ઞા તુ નિર્મનં વિત્ત ર્તવ્ય ટોપી” (યો.સા. १/२१) इति योगसारोक्तिः अपि स्मर्तव्या। किन्तु परोपदेश-परहित-प्रवचनप्रभावनादिनाम्ना जातुचिद् + धार्मिक-दाम्भिकताऽञ्चलपरिधानं नैव कार्यम् । उचिताऽऽवश्यकशासनप्रभावनादिप्रवृत्तिकालेऽपि देहादिभिन्ननिजाऽक्षयाऽकलङ्क-सच्चिदानन्दमयस्वरूपानुसन्धानं दृढतया कार्यम्, स्वोपकारत्यागेन " परोपकारकरणस्य जिनैर्निषिद्धत्वात् । तदुक्तं महानिशीथे वज्राचार्यदृष्टान्ते “अत्तहिअं कायव्वं, जइ का (૩૩) પ્રકરણસૂત્ર, (૩૪) દેશીભાષાનિયતસૂત્ર, (૩૫) કાલસૂત્ર, (૩૬) એકવચનસૂત્ર, (૩૭) દ્વિવચનસૂત્ર, (૩૮) બહુવચનસૂત્ર વગેરેનો પૂરેપૂરો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. છે. ધાર્મિક દાંભિકતાનો આંચળો ન ઓઢીએ થી (ઘં.) આ રીતે સ્વગીતાર્થતા અને પરગીતાર્થતા મળી જાય તો પણ વ્યાખ્યાનાદિમાં તરત જોડાવાનું નથી. પરંતુ સૌપ્રથમ તો પોતાના મનને નિષ્કલંક-નિર્મળ કરવાનું છે. તેથી જ મહાનિશીથમાં જણાવેલ છે કે “સર્વભાવથી અને સર્વ પ્રકારે ગીતાર્થ થવું જોઈએ. (મતલબ કે પૂર્વોક્ત સ્વગીતાર્થતા અને પરગીતાર્થતા ઉત્કૃષ્ટ પ્રકારે મેળવવી. તથા ગીતાર્થ થઈને પણ સૌપ્રથમ) મુખ્ય કામ તો પોતાના મનને સુવિશુદ્ધ, સુનિર્મળ, વિમલ, નિઃશલ્ય અને ક્લેશશૂન્ય બનાવવું તે છે.” તથા યોગસારની એક વાત છે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે પોતાના ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવું, - એ જ તો જિનેશ્વરોની આજ્ઞા છે. પરંતુ શાસ્ત્રોને ભણીને પરોપદેશ, પરહિત, પ્રવચનપ્રભાવના બની વગેરે રૂપાળા નામોના બહાને ધાર્મિક દાંભિકતાનો આંચળો તો ન જ ઓઢવો. ઉચિત અને આવશ્યક સ એવી શાસનપ્રભાવનાદિ પ્રવૃત્તિ કરવાના સમયે પણ શરીરાદિથી અલગ પોતાના અક્ષય, અકલંકિત, સચિઆનંદમય સ્વરૂપનું અનુસંધાન દઢ રહે તે વાત પોતાના માટે સૌથી વધારે મહત્ત્વની છે. દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે.” [અમૃતવેલની સઝાય-૨૪ ] ઉપરોક્ત વાતનું અનુસંધાન ત્યારે ટકી રહે તો શુભ અનુબંધ પડે. બાકી અશુભ અનુબંધ પડતાં વાર ન લાગે. તેવું થાય તો તો બીજાનું હિત કરવા જતાં પોતાનું જ અહિત થઈ જાય. પોતાનું હિત છોડીને બીજા ઉપર ઉપકાર કરવાની તો જિનેશ્વર ભગવંતે ના પાડી છે. આ અંગે મહાનિશીથસૂત્રમાં વજાચાર્યના ઉદાહરણમાં જણાવેલ છે કે “સૌપ્રથમ આત્મહિત કરવું. જો શક્ય હોય તો પરહિત પણ 1. सर्वभावेन सर्वथा गीताथैः भवितव्यम्। कर्तव्यं तु सुविशुद्ध-सुनिर्मल-विमल-निःशल्यं निःकलुषं मनः।। 2. आत्महितं कर्तव्यम्, यदि शक्यम्, परहितम् अपि कुर्यात्। आत्महित-परहितयोः आत्महितं चैव कर्तव्यम्।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy