SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ २५२२ ० द्रव्य-भावकर्मातीत आत्मा 0 ૨૬/૭ (૨૧) જ્ઞાનાવરણવિદ્રવ્યખ્યા , (૨૨) સત્યવીર્યસ્થિતિ તીવ્રમન્તરસ-શમાંડશમાંડનમાંसत्ताऽबाधादिकर्मधर्मेभ्यः, (२३) कार्मणशरीरगतकर्मवर्गणापुद्गलसमूहात्, (२४) बन्धोदयोदीरणा। सङ्क्रमणोद्वर्त्तनाऽपवर्त्तनोपशम-क्षयोपशम-क्षय-निधत्त-निकाचनादि-द्रव्यकर्मक्रियाभ्यः, (२५) भवभ्रमणादिस कर्मक्रियाफलतश्च कर्मातीतोऽहं स्वतन्त्रः। (ર૬) રામાવર્ષમ્ય, (૨૭) હરતા-પ્રસુપ્તતા-તીવ્રત-મદ્રતા-નિયંત્રિતત્વ-નિત્રિતત્વાદ્રિતમૈંખ્ય, (૨૮) રા'T-દ્વેષાદ્રિસાગરજીનંતા-વ્યકૃિનતારિસ્વરૂપતિ, (૨૬) રાI-પાદ્ધિનન્યાSSIF क ऽऽवेशादिकक्रियाभ्यः, (३०) निगोद-नरकगमनादितत्फलतश्च वीतरागः, निर्विकारः, निष्कषायः, 6 દ્રવ્યકર્મ-તમદિથી આત્મા સ્વતંત્ર છે ! (૨૧) જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે આઠ દ્રવ્યકર્મોથી મારું અસ્તિત્વ સ્વતંત્ર છે. (૨૨) અલ્પ સ્થિતિ, દીર્ઘ સ્થિતિ, ચાર ઠાણીયો વગેરે તીવ્ર રસ, એક ઠાણીઓ વગેરે મંદ રસ, શુભ રસ, અશુભ રસ, સત્તા (કર્મબંધ પછીની અને ઉદય પૂર્વેની અવસ્થા), અબાધાકાળ વગેરે દ્રવ્યકર્મના ગુણધર્મો છે. તે તમામથી હું મૂળભૂત સ્વભાવે તો તદ્દન જુદો જ છું. (૨૩) કાર્મણશરીરમાં રહેલ કાર્મણવર્ગણાના પુદ્ગલોના સમૂહથી પણ હું સ્વતંત્ર છું. (૨૪) બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય, નિધત્ત (નિકાચના પૂર્વેની કર્મદશા), નિકાચના વગેરે દ્રવ્યકર્મની ક્રિયાઓથી હું સાવ જ નિરાળો છું. (૨૫) કર્મની બંધાદિ ક્રિયાના ફળસ્વરૂપે થતા ભવભ્રમણ વગેરેથી પણ હું તદન સ્વતંત્ર છું. છે કેમ કે હું કમંતીત, કર્મભિન્ન, કર્મીતિક્રાન્ત, કર્મરહિત, કર્મસંપર્કશૂન્ય, કર્મનો અવિષય છું. કર્મની પેલે I પાર મારું અસ્તિત્વ છે. ચૈતન્યથી ઝળહળતું મારું અસ્તિત્વ છે. તેમાં કર્મનો બિલકુલ પગપેસારો નથી. - કર્મ કર્મના સ્વરૂપમાં છે. હું મારામાં છું, મારા સ્વરૂપમાં છું, મારા શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપમાં જ છું. સ તેથી જ દ્રવ્યકર્મ, કર્મધર્મ, કર્મઅવયવ, કર્મક્રિયા, કર્મક્રિયાફળ - આ પાંચેયથી હું જુદો છું. - ભાવકર્મ-તદ્ધર્માદિથી આત્મા ન્યારો છે (૨૬) રાગ-દ્વેષ વગેરે ભાવકર્મોથી હું જુદો છું. કારણ કે હું તો સ્વભાવથી જ વીતરાગ છું. (૨૭) રાગાદિમાં ક્યારેક ઉત્કટતા (આવિર્ભાવ) હોય, ક્યારેક પ્રસુતા (= સુષુપ્તતા = તિરોભાવ) હોય, ક્યારેક તીવ્રતા હોય, ક્યારેક મંદતા હોય, ક્યારેક નિયંત્રિતપણું હોય, ક્યારેક નિયંત્રિતપણું – મર્યાદા ન હોય. રાગાદિમાં રહેલા આવા ઉત્કટતા વગેરે ગુણધર્મોથી પણ હું તદન ભિન્ન છું. (૨૮) રાગનું સ્વરૂપ આકુળતા છે. વૈષનું સ્વરૂપ વ્યાકુળતા છે. રાગાદિના આવા આકુળતાદિ સ્વરૂપથી હું તો સાવ નોખો અને અનોખો છું. કેમ કે મારું સ્વરૂપ તો નિરાકુળ-નિર્વાકુળ છે. (૨૯) ભોગસુખાદિ પ્રવૃત્તિ વખતે રાગજન્ય આવેગક્રિયા હોય છે. વેરનો બદલો લેવા વગેરે પ્રવૃત્તિ વખતે કૅષજન્ય આવેશ ક્રિયા હોય છે. રાગાદિની આ આવેગાદિ ક્રિયાઓથી પણ હું સર્વથા જુદો છું. કેમ કે હું આવેગશૂન્ય, વીતરાગ, નિર્વિકાર આત્મા છું, આવેશશૂન્ય નિષ્કષાય આત્મા છું.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy