________________
२५००
० बलीयसा यत्नेन ग्रन्थिभेदः कार्य:
૨૬/૭ प संवेदनीयम् यदुत - 'देहेन्द्रिय-चित्त-द्रव्यकर्म-भावकर्मादिभिन्नः शाश्वत-शान्त-शीतल-शुचि-शुद्धचैतन्याया ऽखण्डपिण्डोऽस्मी'ति। - अनादिकालीनाऽज्ञान-गाढराग-तीव्रद्वेषमयग्रन्थिभेदकृतेऽनवरतम् एतादृशाऽन्तरङ्गप्रबलपरिश्रमः 7 बाहुभ्यां महासागरसन्तरणतुल्यः आत्मार्थिना कर्तव्य एव इति विशेषावश्यकभाष्यवृत्ती (११९७) शे व्यक्तम् । संयमजीवने तु विशिष्य एतादृशान्तरङ्गोद्यमः कर्तव्यः । तदिदमभिप्रेत्योक्तम् उपदेशरहस्यवृत्ती વ “કન્તરયત્ન ઇવ સાધૂનામ્ અપેક્ષિત , વિચિત્રમવ્યત્વાડનુપુત્વા” (૩૫.૨૪.૦૧૦ ) રૂતા
अत एव संयोगविशेषेऽपुनर्बन्धकादिकं प्रव्राज्य गीतार्थगुरुणा तदीयग्रन्थिभेदकृते एवादौ यतितव्यम् । (૪) શુદ્ધ...ચેતનાનો...અખંડ...પિંડ...એ...જ....હું...છું... (પાંચ વાર ઊંડી અનુપ્રેક્ષા) (૫) પરમ...શીતળ...શુદ્ધ.. ચેતનાનો... અખંડ.. પિંડ...છું.(પાંચ વાર એકાગ્ર વિચાર) (૬) શાન્ત..શીતળ શુદ્ધ...ચેતન્યનો... અખંડ...પિંડ..છું...(પાંચ વાર તીવ્ર સંવેદન)
(૭) પરમ...શાન્ત...અત્યન્ત...શીતળ... શુચિ ( પવિત્ર)... શુદ્ધ...ચૈતન્યનો..અખંડાન...પિંડ... એ જ હું...છું. (શબ્દો ઉપર ભાર આપ્યા વિના તેનો ભાવ સ્પષ્ટ ઉપસાવવા પૂર્વક વેદન)
(૮) શાશ્વત... પરમ... શાન્ત... અત્યન્ત શીતળ...શુચિ (કપવિત્ર)...શુદ્ધ...ચૈતન્યનો.. અખંડ...ઘન....પિંડ... એ...જ..હું...છું... (અંદર Picture clear કરવા પૂર્વક પાંચ વાર તીવ્ર પ્રણિધાન)
(૯) “સોડમ્.' (વિકલ્પ-વિચારશૂન્ય ચિત્તવૃત્તિનું કેન્દ્રીકરણ) (૧૦) ૐ... શાંતિ... શાંતિ.. શાંતિ. (અંતઃકરણવૃત્તિનું નિજચૈતન્યસ્વરૂપમાં વિલીનીકરણ) (૧૧) નિર્વિચાર નિર્વિકલ્પપણે સહજ નિજ સ્વરૂપમાં શાંતભાવે નિમજ્જન. (૧૫ મિનિટ સુધી ધ્યાન)
નિજાત્મધ્યાન પૂર્ણાહુતિ બાદ પણ તેની અસરને ઝીલવાની, તેની અસરમાં જીવવાની, તેના અનુસંધાનને અખંડપણે ઘૂંટવાની જાગૃતિ ટકાવી રાખવી. વારંવાર આ મુજબ પ્રયત્ન કરવો.
જ સંચમીએ અંતરંગ પ્રયત્ન જ કરવો જોઈએ અલ-. (સના.) અનાદિકાલીન અજ્ઞાન, ગાઢ રાગ અને તીવ્ર દ્વેષથી વણાયેલી ગ્રંથિનો ભેદ કરવા આવા પ્રકારના અંતરંગ પ્રબળ પુરુષાર્થને આત્માર્થીએ અવશ્ય નિરંતર કરવો. વિશેષાવશ્યકભાષ્ય મલધાર વ્યાખ્યા મુજબ, બે હાથથી મહાસાગરને તરવાના પ્રયત્ન જેવા આ ગ્રંથિભેદસંબંધી પ્રબળ અંતરંગ પુરુષાર્થ કરવામાં લાગી જ જવું જોઈએ. તેમાં જ સતત રચ્યા-પચ્યા રહેવું. અધવચ્ચે તે પુરુષાર્થ છોડી ન દેવો. તરવૈયો અધવચ્ચે મધદરિયે તરવાનું બંધ ન જ કરે ને ! ખાસ કરીને તમામ સાંસારિક જવાબદારીમાંથી મુક્ત બનેલા અને આત્મકલ્યાણનો જ ભેખ ધારણ કરનારા એવા સંયમીઓએ તો ખરા અર્થમાં મુક્ત થવા માટે વિશેષ કરીને આવો અંતરંગ પુરુષાર્થ કરવો જોઈએ. આ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “સાધુઓ માટે અંતરંગ પ્રયત્ન જ અપેક્ષિત છે. કારણ કે તે અંતરંગ પુરુષાર્થ વિવિધ પ્રકારના ભવ્યત્વને = તથાભવ્યત્વને અનુકૂળ છે.”
જે શિષ્યને સદ્ગુરુ સમકિત પમાડે છે (.) તેથી જ વિશેષ પ્રકારના સંયોગમાં અપુનબંધકાદિ જીવોને દીક્ષા આપ્યા બાદ ગીતાર્થ સદ્દગુરુએ શિષ્યના આત્મામાં પ્રન્થિભેદ થાય, દર્શનમોહનો ઉચ્છેદ થાય તે માટે જ સૌપ્રથમ પ્રયત્ન કરવાનો