SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ २४५४ ० निर्ग्रन्थलिङ्ग-चेष्टा-गुणपरामर्श: 0 ૨૬/૭ मोक्षमार्गानुसारिता-प्रवरश्रद्धा-प्रज्ञापनीयता-स्वोचितानुष्ठानाऽप्रमाद-शक्यानुष्ठानाऽऽरम्भ-गुणानुराग - -गुर्वाज्ञाऽऽराधनरूपाणि सप्त निर्ग्रन्थलक्षणानि धर्मरत्नप्रकरणोक्तानि (गा.७८/७९) अत्र आविर्भवन्ति । या च षोडशके “गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणञ्च । इतिकर्तव्यतया सह विज्ञेया * साधुसच्चेष्टा ।।” (षो.१३/१) इत्येवं साधुसच्चेष्टा दर्शिता साऽपीह लब्धावसरा। आवश्यकसूत्रप्रतिक्रमणाऽध्ययनसङ्ग्रहणिगाथायां “वयछक्कमिंदियाणं च निग्गहो भाव-करणसच्चं च । खमया विरागया विय मणमाईणं निरोहो य ।। कायाण छक्क जोगाण जुत्तया वेयणाऽहियासणया। तह અર્થને સાંભળે છે' - તે બાબતને અહીં યાદ કરવી તથા યોગ્ય રીતે તેને અહીં પણ જોડવી. થી ભાવસાધુના સાત લિંગને અપનાવીએ છી (મોક્ષ) ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ ભાવ સાધુના ૭ લિંગ જણાવેલા છે. તે પણ અહીં સાતમી પ્રભા દષ્ટિમાં પ્રગટ થાય છે. તે લિંગો આ મુજબ જાણવા. (૧) તમામ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરનારી હોય. (૨) ધર્મમાં ઝળહળતી શ્રેષ્ઠ શ્રદ્ધા અંદરમાં છવાયેલી હોય. (૩) સરળતાના લીધે બીજા દ્વારા સમજાવી શકાય તેવા = પ્રજ્ઞાપનીય હોય. (૪) સાધુજીવનને યોગ્ય પાચન ક્રિયાઓમાં નિરંતર અપ્રમત્તતા હોય. (૫) શક્ય અનુષ્ઠાનનો તરત જ ઉલ્લાસથી આરંભ કરે. (૬) જ્વલંત ગુણાનુરાગને સહજતઃ અપનાવે. (૭) ગુર્વાજ્ઞાનું શ્રેષ્ઠ પારતન્ય સ્વીકારે. પ્રભા દૃષ્ટિમાં સર્વવિરતિના પરિણામની સ્પર્શના સાથે આ લક્ષણો પ્રગટ થાય છે. ક સાધુની પાંચ સુંદર ચેષ્ટાને સવીકારીએ . (ચા.) ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સાધુની સુંદર ચેષ્ટાનું વર્ણન આ પ્રમાણે કરેલ છે કે “(૧) ગુરુવિનય, (૨) સ્વાધ્યાય, (૩) યોગાભ્યાસ, (૪) પરોપકારકરણ, (૫) આકુળતારહિત સમતાગર્ભિત યતિભાવને અખંડ રાખવામાં ઉદ્યત એવી પ્રવૃત્તિ સ્વરૂપ ઈતિકર્તવ્યતા સહિત સાધુની સુંદર ક્રિયા જાણવી.” પ્રભા દૃષ્ટિમાં વર્તતા મહાયોગીને સર્વવિરતિ પ્રાપ્ત થતાં સાધુની આ ચેષ્ટાઓ તેમનામાં પ્રગટે છે. જ સાધુના સત્તાવીસ ગુણોને આદરીએ એ (કાવ.) તે જ રીતે સાધુ ભગવંતના સત્તાવીસ ગુણો પણ પ્રભા દષ્ટિમાં પ્રગટે છે. આવશ્યકનિયુક્તિસંગ્રહણિ ગાથામાં તેનો નિર્દેશ આ મુજબ છે. “(૧-૬) સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ છ વ્રત, (૭-૧૧) પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, (૧૨) ભાવસત્ય = અંતઃકરણશુદ્ધિ, (૧૩) કરણસત્ય = બાહ્યક્રિયાશુદ્ધિ, (૧૪) ક્ષમા, (૧૫) વૈરાગ્ય, (૧૬-૧૮) અશુભ મન-વચન-કાયાનું નિયંત્રણ, (૧૯૨૪) પૃથ્વી આદિ ષજીવનિકાયની સંભાળ, (૨૫) સંયમયોગયુક્તતા, (૨૬) ઠંડી વગેરે વેદનાની 1. व्रतषट्कम् इन्द्रियाणां च निग्रहः भाव-करणसत्यं च। क्षमता विरागताऽपि च मनआदीनां निरोधश्च ।। कायानां षट्कं योगानां युक्तता वेदनाऽभिसहनता। तथा मारणान्तिकाऽभिसहनता च एतेऽनगारगुणाः।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy