________________
વિકલ્પો અને વિભાવોથી બનાવે ઉદ્ઘા શુધ્ધ આત્મદ્રવ્યનો રાવે પ્રતિભાસ જે રાવે નિવાસ
આનંદઘનસ્વરૂપમાં એવો છે આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વધાર્યે વ્યર્થ વાતો ને વિધ્યાઓનો વ્યાસ માટે જ વેઠ્યો ક્રર્મોનો અનહદ ત્રાસ હવે પ્રગટી છે પામવાની પાવન વ્યાસ તેથી જ વાંચવો છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રસ.