SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २१८४ • धर्मादिद्रव्येऽशुद्धव्यञ्जनपर्यायसमर्थनम् । १४/११ “આકૃતિ તે પર્યાય હુયઈ, સંયોગ પર્યાય નહીં હોઈ” એવી આશંકા ટાલવાનું કહે છઈસંયોગઈ આકૃતિ પરિ, પર્જાય' કહવાય; ઉત્તરાધ્યયનઈ ભાખિ, લક્ષણ પર્જાય ૧૪/૧૧ (૨૩૭) શ્રી જિન. अथ आकृतिः पर्यायरूपा इति धर्मास्तिकायाकृतेः शुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपता सम्भवति किन्तु प संयोगस्तु गुणरूपो न तु पर्यायरूप इति धर्मास्तिकायादौ लोकवर्तिजीवादिद्रव्यसंयोगस्य नाऽशुद्धगा द्रव्यव्यञ्जनपर्यायरूपता सम्भवतीत्याशङ्कामपाकर्तुमाह - 'संयोग' इति । संयोगोऽपि पर्याय आकृतिरिव प्रकथ्यते स्फुटं ननु । ઉત્તરાધ્યયન થતા પર્વમેવા ત્યાગનયા ૨૪/૧ प्रकृते दण्डान्वयस्त्वेवम् - ननु संयोगोऽपि आकृतिः इव स्फुटं पर्यायः प्रकथ्यते, (यतः) अनया रीत्या पर्ययभेदाः उत्तराध्ययनकथिताः ।।१४/११।। નનું વધારી દ્રષ્ટવ્યા, “નનું પ્રશ્નડવધારો” (વિ.નો.લવ્યય-રૂ૫) રૂતિ વિશ્વનોદનો વવના; का संयोगोऽपि = संयोगत्वावच्छिन्नः, अपिना पृथक्त्वादिसमुच्चयः कृतः। अत्र “अपि सम्भावना-शङ्का -प्रश्न-गर्हा-समुच्चये। अपि युक्तपदार्थेषु कामचार क्रियास्वपि ।।” (वि.लो.अव्ययवर्ग-४४) इति विश्वलोचन અવતરણિકા :- અહીં કોઈને શંકા થઈ શકે છે કે “આકૃતિ તો પર્યાય સ્વરૂપ જ છે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્યની આકૃતિ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ સંભવી શકે છે. પરંતુ સંયોગ તો ગુણસ્વરૂપ છે, પર્યાયસ્વરૂપ નથી. તેથી ચૌદ રાજલોકમાં રહેલ જીવાદિ દ્રવ્યોનો સંયોગ એ ધર્માસ્તિકાયમાં ભલે ઉત્પન્ન થાય. પરંતુ તેને ધર્માસ્તિકાય વગેરેનો અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહી ન શકાય. સંયોગાત્મક ગુણમાં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયરૂપતા સંભવી શકતી નથી. ગુણને દ્રવ્યનો અશુદ્ધ વ્યંજનપર્યાય કઈ રીતે કહી શકાય ?' - આવા પ્રકારની શંકા અહીં થવી સ્વાભાવિક છે. આવી શંકાને દૂર કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે : @ સંયોગ પણ પર્યાય છે શું વા શ્લોકાર્થ:- ચોક્કસ સંયોગ પણ આકૃતિની જેમ સ્પષ્ટ રીતે પર્યાય જ કહેવાય છે. કેમ કે આ રીતે જ પર્યાયના ભેદો ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલા છે. (૧૪/૧૧) વ્યાખ્યાર્થી :- મૂળ શ્લોકમાં રહેલ “નનું’ શબ્દ અવધારણ = ચોક્કસ અર્થમાં જાણવો. કેમ કે વિશ્વલોચનકોશમાં પ્રશ્ન, અવધારણ વગેરે અર્થમાં “નનુ' શબ્દ દર્શાવેલ છે. તેમજ મૂળ શ્લોકમાં રહેલ “જિ” શબ્દ દ્વારા પૃથક્ત વગેરે પરિણામોનો પણ સંગ્રહ કરવામાં આવે છે. કારણ કે અહીં ‘શબ્દ સંગ્રહ = સમુચ્ચય અર્થમાં અભિપ્રેત છે. વિશ્વલોચનકોશમાં તથા મંખકોશમાં ‘”િશબ્દનો અર્થ સમુચ્ચય બતાવેલ જ છે. તે બન્ને કોશની એક-એક કારિકા અહીં યાદ કરવા યોગ્ય છે. વિશ્વલોચનમાં જણાવેલ છે કે “(૧) સંભાવના, (૨) શંકા, (૩) પ્રશ્ન, (૪) ગર્તા, (૫) સમુચ્ચય, (૬) યુક્તપદાર્થ, (૭) કામચાર ક્રિયા $ “હુસ્યU = થશે? જુઓ નેમિરંગરત્નાકરછંદ કવિ લાવણ્યસમયરચિત. જે પુસ્તકોમાં ‘ટાઈલ છઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. તે પુસ્તકોમાં “પજ્જય' પાઠ, લા.(૧)નો પાઠ લીધો છે. R TE
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy