SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ २१३४ • जीवद्रव्याऽशुद्धव्यञ्जनपर्यायवैविध्यम् । १४/४ અશુદ્ધ દ્રવ્યવ્યંજન બહુ, મનુજાદિક ભેદ; ગુણથી વ્યંજન ઇમ દ્વિધા, કેવલ “મતિ ભેદ ૧૪/૪ (૨૩૦) શ્રી જિન. અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય (મનુજાદિક=) મનુષ્ય, દેવ, નારક, તિર્યંચાદિ બહુ ભેદ જાણવા જે માટ તે દ્રવ્યભેદ પુદ્ગલસંયોગજનિત છઈ. अष्टसु पर्यायेषु मध्ये द्वितीय-तृतीय-चतुर्थपर्यायानाह - _ नरादिभेदाद् बहुः ह्यशुद्धद्रव्यव्यञ्जनपर्ययः। ___ शुद्धगुणव्यञ्जनं हि कैवल्यं मत्यादिरितरः ।।१४/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नरादिभेदाद् अशुद्धद्रव्यव्यञ्जनपर्ययः बहुः हि। शुद्धगुणव्यञ्जनं દિ વન્ય મત્યવિઃ રૂતર: (તિ) ૧૪/૪ો. अशुद्धद्रव्यव्यञ्जनपर्यायः = जीवद्रव्यस्याऽशुद्धव्यञ्जनपर्यायः हि नरादिभेदाद् = मनुष्य-देव 2 -नारक-तिर्यक्-पुरुष-स्त्री-नपुंसकादिविशेषाद् बहुः = अनेकविधः ज्ञेयः, मनुष्य-देवादीनाम् आत्मद्रव्यण भेदानां शब्दविषयत्वे सति द्रव्यकर्मादिसम्बन्धविशेषजनितत्वात् । का उपलक्षणात् चतुर्गतिकसंसारिणां वैक्रियौदारिकादिदेहाकारात्मप्रदेशपरिणामा विग्रहगत्यापन्नजीवानाञ्च कार्मणादिशरीराकारात्मप्रदेशपरिणामा जीवद्रव्याऽशुद्धव्यञ्जनपर्यायविधया ज्ञेयाः, दीर्घ અવતરણિકા :- પૂર્વે (૧૪૩) દર્શાવેલ આઠ પર્યાયમાં અંતર્ગત પ્રથમ પર્યાયનું નિરૂપણ ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં કર્યા બાદ હવે બીજા-ત્રીજા-ચોથા પર્યાયનું નિરૂપણ થાય છે : અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યંચની પ્રરૂપણા . શ્લોકાર્થ :- મનુષ્ય વગેરેના ભેદથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયના અનેક ભેદ છે. શુદ્ધ ગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિ છે. મતિજ્ઞાન વગેરે અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. (૧૪૪) વ્યાખ્યાર્થ :- મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ, પુરૂષ, સ્ત્રી, નપુંસક વગેરે ભેદથી અશુદ્ધ દ્રવ્યU વ્યંજનપર્યાય = જીવદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાય અનેક પ્રકારના જાણવા. મનુષ્ય, દેવ વગેરે આત્મદ્રવ્યના જ ભેદ છે. માટે તે દ્રવ્યપર્યાય છે. આત્મદ્રવ્યના તે ભેદો = પ્રકારો શબ્દના વિષય હોવાથી વ્યંજનપર્યાયરૂપ પ છે. તથા આત્મદ્રવ્યના મનુષ્ય-દેવ આદિ પ્રકારો દ્રવ્યકર્મ વગેરેના વિશેષ પ્રકારના સંબંધથી ઉત્પન્ન થતા Sા હોવાથી અશુદ્ધ પર્યાય સ્વરૂપ છે. Y/ શરીરાકાર જીવપ્રદેશપરિણામ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે (ઉપન.) અહીં જીવદ્રવ્યના જે અશુદ્ધ વ્યંજનપર્યાય જણાવેલ છે તે ઉપલક્ષણ છે. તેથી તે સિવાયના પણ તેના પ્રકારો સંભવે છે. તે આ રીતે - ચાર ગતિવાળા સંસારી જીવોના આત્મપ્રદેશોના વૈક્રિય -ઔદારિકાદિ દેહાકાર પરિણામ તથા વિગ્રહગતિમાં રહેલા જીવોના આત્મપ્રદેશોનો કાર્મણાદિ શરીરાકાર પરિણામ પણ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સમજવા યોગ્ય છે. કારણ કે તે કર્મપુદ્ગલના સંયોગસ્વરૂપ ૪ મો.(૨)માં “દ્રવ્ય' પાઠ નથી. જે પુસ્તકોમાં “મઈ” પાઠ. મો.(૨)માં “ઈમ અશુદ્ધ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “તિર્યગાદિ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy