SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ २१०६ ० मिथ्यात्वाधुच्छेदोपायनिर्देश: ० १३/१७ प वि य ते अवेदा अवेयणा निम्ममा निसंगा य । संजोगविप्पमुक्का अपएसा निच्च एगसंठाणा ।।” (ती.प्र.१२५४) ग इति तीर्थोद्गालिप्रकीर्णकदर्शितं सिद्धस्वरूपं तरसा प्रादुर्भवति ।।१३/१७।। સ થાય છે. ત્યાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરવાના અવસરે જણાવેલ છે કે “સિદ્ધશિલામાં પણ તે સિદ્ધાત્માઓ આ વેદરહિત, વેદનાશૂન્ય, નિર્મમ, નિઃસંગ, સંયોગથી વિપ્રમુક્ત, ચંચલપ્રદેશશૂન્ય તથા કાયમ એક જ Tી સંસ્થાનવાળા હોય છે.' (૧૩/૧૭) લખી રાખો ડાયરીમાં....૪ • વાસનાના ઉદ્દેકમાં ચારેબાજુ ઘોર અંધકાર હોય છે. ઉપાસનાની ચરમ સીમાએ ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રકાશ હોય છે. સાધના બહારનું પરિવર્તન કરે છે. ઉપાસના આંતરિક પરિવર્તન કરે છે. • વાસના નિવહિલક્ષી અને નિમણલક્ષી છે. ઉપાસના સદા નિવણલક્ષી છે. વાસનામાં પૂનમની બીજી જ ક્ષણે અમાસ હોય છે. ઉપાસનામાં સદા બહાર શરદપૂનમની શીતળ-ચમકતી. ચાંદની ચોમેર રેલાય છે. • વાસના જંગલ તરફની આંધળી દોટ છે. ઉપાસના ઉપવન તરફનું મંગલ પ્રયાણ છે. • પ્રાણની ભૂમિકાએ સાધના અટકે છે. ઉપાસના વ્યાસની ભૂમિકાએ પહોંચે છે. • સાધનામાર્ગનો મુસાફર પ્રભુથી વિભક્ત હોઈ શકે. દા.ત. સુકુમાલિકા સાધ્વી. ઉપાસનામાર્ગનો યાત્રી પ્રભુથી વિભક્ત ન જ હોય. દા.ત. પેથડશા.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy