SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ २०७० १३/१५ શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવસ્વભાવ; શુદ્ધઈ શુદ્ધસ્વભાવ છઈ રે, અશુદ્ધઈ અશુદ્ધસ્વભાવો રે ।।૧૩/૧૫।। (૨૨૩) ચતુર. શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનય સંમુગ્ધઈં વિભાવસ્વભાવ છઇ. * विभावादिस्वभावग्राहकनयोपदर्शनम् पूर्वं (१२/८) व्याख्यातस्य सप्तमस्य विशेषस्वभावस्य ग्राहकं नयमाचष्टे - 'शुद्धे 'ति । शुद्धाऽशुद्धनयाद् विद्धि हि विभावस्वभावताम् । शुद्धे शुद्धस्वभावोऽस्त्यशुद्धेऽशुद्धस्वभावता । ।१३/१५ । । प्रकृते दण्डान्वयस्त्वेवम् - शुद्धाऽशुद्धनयाद् हि विभावस्वभावतां विद्धि । शुद्धे शुद्धस्वभावः નું અસ્તિ। અશુદ્ધે અશુદ્ધસ્વમાવતા (સ્તિ)||૧૩/૧૯।। शुद्धाऽशुद्धद्रव्यार्थिकनयाद् हि शुद्धाशुद्धनयात् एव सम्मुग्धतया विभावस्वभावतां विद्धि। शुद्धस्वभावं विना विभावस्वभावाऽनाविर्भावात् तद्ग्राहकद्रव्यार्थिके शुद्धत्वमावश्यकम्, स्वरूपतश्च तस्याऽशुद्धतया तद्ग्राहकद्रव्यार्थिकेऽशुद्धत्वमप्यावश्यकमिति शुद्धाऽशुद्धद्रव्यार्थिकग्राह्यता णि तस्मिन्नित्याशयः। न चैवमशुद्धस्वभावस्यापि शुद्धाशुद्धनयग्राह्यत्वं स्यादिति शङ्कनीयम्, अशुद्धस्वभावस्य कार्त्स्न्येन उपाधिजनितत्वेन अशुद्धैकनयग्राह्यत्वात्, नृ-नारकादिलक्षणस्य स्व અવતરણિકા :- પૂર્વે બારમી શાખાના આઠમા શ્લોકમાં વિભાવ નામનો સાતમો વિશેષસ્વભાવ જણાવેલ છે. તે વિભાવસ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી અહીં જણાવે છે : શ્લોકાર્થ :- શુદ્ધ-અશુદ્વ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવને તમે જાણો. શુદ્ઘનયમાં શુદ્ધસ્વભાવ માન્ય છે તથા અશુદ્ઘનયમાં અશુદ્ધસ્વભાવ માન્ય છે. (૧૩/૧૫) = - = ) વિભાવસ્વભાવગ્રાહક નયનો વિચાર જી વ્યાખ્યાર્થ :- શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જ સંમુગ્ધપણે વિભાવસ્વભાવને તમે જાણો. શુદ્ધશું સ્વભાવ વિના વિભાવસ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. તેથી તેને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધત્વ હોવું જરૂરી છે. તથા વિભાવસ્વભાવ સ્વરૂપથી અશુદ્ધ હોવાથી તેને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયમાં . અશુદ્ધપણું પણ હોવું જરૂરી છે. તેથી વિભાવસ્વભાવ એ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય છે - આવી વાત સંગત થાય છે. આ પ્રમાણે અહીં આશય છે. શંકા :- (ન હૈ.) જો વિભાવસ્વભાવ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોય તો અશુદ્ધસ્વભાવ પણ શુદ્ધ-અશુદ્ઘ દ્રવ્યાર્થિકનયનો વિષય બનવાની આપત્તિ આવશે. વિભાવસ્વભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધાશુદ્ધપણું હોય તો અશુદ્ધસ્વભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધાશુદ્ધપણું હોવામાં શું વાંધો ? સમાધાન :- (અશુદ્ઘ.) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે અશુદ્ધસ્વભાવ અને વિભાવસ્વભાવ આ બન્નેના સ્વરૂપમાં તફાવત છે. અશુદ્ધસ્વભાવ સંપૂર્ણતયા ઉપાધિજન્ય હોવાથી માત્ર અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય છે. જ્યારે મનુષ્ય, ના૨ક વગેરે સ્વરૂપ વિભાવસ્વભાવ તો સ્વ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy