SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ 16 १५६० છુ યન્તીતિ વક્ષ્યતે બન્ને (૧૦/૧૭+૧૧) ત્યવધેયમ્ । रा प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नैश्चयिक - व्यावहारिककालयोः कोऽपि गत्यवरोधकः (Speed -Breaker), તિવાધઃ (Break), તિપ્રત્યાવર્ષ: T (Reverse Gear) નાસ્તીતિ જ્ઞાત્વા અપ્રમત્તતયા म् जिनाज्ञा पालनीयेत्युपदेशः । तत्पालनतश्च “नीसेसकम्मविगमो मुक्खो जीवस्स सुद्धरूवस्स। साइ र्श - अपज्जवसाणं अव्वाबाहं अवत्थाणं । । ” ( श्रा. प्र. ८३ ) इति श्रावकप्रज्ञप्तिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं સત્।।૧૦/૧૯|| ખ્યાલમાં રાખવી. அ * कालगतिरोधकाद्यभावः = અપ્રમત્તતાને કેળવીએ 립 આધ્યાત્મિક ઉપનય :- (૧) નૈૠયિક અને વ્યાવહારિક કાળને કોઈ સ્પીડબ્રેકર નડતું નથી. (૨) [] કાળને કોઈ બ્રેક લાગતી નથી. (૩) કાળને કોઈ રિવર્સ ગિયર (Reverse Gear) પણ નથી. આ ત્રણ વાતને જાણીને જિનાજ્ઞાપાલનમાં અપ્રમત્તતા કેળવવાની હિતશિક્ષા આ શ્લોક દ્વારા મેળવવા જેવી સુ છે. જિનાજ્ઞાપાલનથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ અત્યંત નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘સર્વકર્મવિયોગ મોક્ષ. શુદ્ધસ્વરૂપવાળા જીવનું સાદિ-અનંત કાળ પીડારહિત અવસ્થાન = મોક્ષ.' (૧૦/૧૫) લખી રાખો ડાયરીમાં......જ • સાધનાનું સ્વરૂપ બુદ્ધિગમ્ય છે. દા.ત. અભિનવ શેઠ. ઉપાસનાનું સ્વરૂપ માત્ર અનુભવગમ્ય છે. દા.ત. જીરણ શેઠ. વાસના માત્ર બાહ્ય પરિવર્તન ઝંખે છે. ઉપાસના અપરિવર્તનશીલ તત્ત્વને પકડે છે. १०/१५ • વાસનામાં કેવળ વિચારવાયુના તોફાન છે. ઉપાસના નિર્વિચાર-નિર્વિકલ્પ દશા તરફ્ની યાત્રા છે. • બુદ્ધિ બહારથી પોતાને સાફ કરવામાં રાજી છે. શ્રદ્ધા અંતઃકરણથી બીજાને માફ કરવામાં ખુશ છે. 1. निःशेषकर्मविगमः मोक्षः जीवस्य शुद्धस्वरूपस्य । सादि - अपर्यवसानम् अव्याबाधम् अवस्थानम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy