SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ रा * काल: पर्यायात्मकः १०/१० एतदुपजीव्यान्यत्राऽप्युक्तम् - धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ।। ” ( प्र.र. २१४) इति । તે માટઈં જીવાજીવ દ્રવ્ય જે અનંત છઇં, તેહના વર્તના પર્યાય ભણી જ *કાલદ્રવ્ય સૂત્રઈ અનંત કહ્યાં જાણવાં. ॥૧૦/૧૦|| તાળિ, જાતો પુષ્પાન-નંતવો।।” (ઉત્ત.મૂ.૨૮/૮) કૃતિ। અત્ર “જાતસ્ય પાડઽનન્ત્યમ્ ગતીતાડના તાપેક્ષયા” (उ.सू.२८/८ बृ.वृ.) इति उत्तराध्ययनसूत्रबृहद्वृत्तिकारः । यदि हि कालस्य पारमार्थिकद्रव्यत्वं स्यात्, तदाऽतीताऽनागतयोर्विनष्टाऽनुत्पन्नतयाऽसत्त्वेनैकसङ्ख्याकत्वमेव स्यात्, न तु आनन्त्यम् । तस्याऽनन्तत्वे पारमार्थिकेऽभ्युपगम्यमाने आकाशादेरिव अस्तिकायत्वं स्यात्। तस्मात् तत्तद्वर्त्तनापरिणतजीवाजीवद्रव्याणामनन्तत्वेन तद्वर्तनापर्यायानेव आश्रित्य कालद्रव्यस्याऽऽनन्त्यम् उत्तराध्ययनसूत्रे दर्शितमिति मन्तव्यम् । 1 इदमेवाऽभिप्रेत्य प्रशमरतौ “धर्माऽधर्माऽऽकाशान्येकैकमतः परं त्रिकमनन्तम्” (प्र.र.२१४ ) इत्युक्तम् આ કૃતિ પૂર્વોત્ત (૧૦/૩) મર્તવ્યમત્ર का દુ १४८८ अयमाशयः – वर्तमानसमयस्यैकत्वेन अतीतानागतकालयोश्चाऽसत्त्वेन तत्स्वरूपकालेऽनन्तत्वा“ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ દ્રવ્ય એક-એક બતાવેલ છે. તથા કાળ, પુદ્ગલ અને જીવ દ્રવ્ય અનંત કહેલ છે.” ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ ગ્રંથના મૂળ શ્લોકના ઉત્તરાર્ધમાં ‘ઉત્તર’ પદ છે તેમાં પદસમુદાયનો ઉપચાર કરીને ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ આવો અર્થ કરવો. અહીં ઉત્તરાધ્યયનસૂત્રબૃહવૃત્તિકાર શ્રીશાંતિસૂરિજીએ કાળને અતીત-અનાગતની અપેક્ષાએ અનંત જણાવેલ છે. એક પારમાર્થિક કાળદ્રવ્ય અસ્તિકાય થવાની સમસ્યા – (વિ.) જો કાળમાં આરોપિત = ઉપચરિત દ્રવ્યત્વ ન હોય અને પારમાર્થિક વાસ્તવિક દ્રવ્યત્વ હોય તો અનિષ્ટ આપત્તિ આવશે. કેમ કે અતીત કાળ વિનષ્ટ હોવાથી તથા અનાગત કાળ અનુત્પન્ન હોવાથી અસત્ છે. માત્ર વર્તમાન કાળ જ સત્ વિદ્યમાન છે. વર્તમાન સમય તો એક જ છે. તેથી ।। કાળ જો પારમાર્થિક દ્રવ્ય હોય તો તેની સંખ્યા ઉત્તરાધ્યયનસૂત્રમાં એક જ બતાવી હોત, અનંત નહિ. તેથી કાળ તત્ત્વ દ્રવ્યાત્મક સંભવતું નથી. તથા ‘કાળતત્ત્વ અનન્ત છે' - આ વાત પણ ઔપચારિક છે, પારમાર્થિક નહિ. જો કાળમાં પારમાર્થિક અનન્ત સંખ્યા હોય તો આકાશની જેમ કાળ પણ અસ્તિકાયસ્વરૂપ બની જાય. પરંતુ અસ્તિકાય પાંચ જ છે. તેથી ઉત્તરાધ્યયનસૂત્રમાં કાળમાં દર્શાવેલ અનન્તત્વની સંગતિ કરવા માટે માનવું જોઈએ કે તે તે અલગ-અલગ વર્તેનાપર્યાયસ્વરૂપે પરિણમેલા જીવ અને અજીવ દ્રવ્ય અનન્ત હોવાથી જીવ-અજીવના વર્તનાપર્યાયને આશ્રયીને અનન્તપણું કાળમાં દેખાડેલ છે. છે કાળ આનન્ત્યનો વિચાર છે (રૂમે.) આ જ અભિપ્રાયથી પ્રશમરતિમાં જણાવેલ છે કે ધર્મ, અધર્મ, આકાશ એક-એક છે. પછીના કાળાદિ ત્રણ તત્ત્વ અનન્ત છે.’ પૂર્વે (૧૦/૩) આ સંદર્ભ દર્શાવેલ. તેને અહીં યાદ કરવો. (ગયમા.) પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે વર્તમાન સમય એક છે. તથા અતીતકાળ અને ♦ લા.(૨)માં ‘જ કાલદ્રવ્ય'ના બદલે ‘તત્કાલ' પાઠ. = =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy