________________
१४२४ • धर्मास्तिकाये यावच्चलभावहेतुता 0
१०/४ यावन्तः चलभावाः तान् प्रति धर्मास्तिकायस्य हेतुता भगवत्यां '“धम्मत्थिकाए णं भंते ! जीवाणं किं पवत्तति?, गोयमा ! धम्मत्थिकाए णं जीवाणं आगमण-गमण-भासुम्मेस-मणजोगा वइजोगा कायजोगा जे
यावन्ने तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति | गइलक्खणे णं धम्मत्थिकाए” (भ.सू.श.१३, - उ.४, सूत्र-४८१) इत्थमावेदिता । “चलस्वभावाः पर्यायाः सर्वे ते धर्मास्तिकाये सति प्रवर्तन्ते” (भ.सू.१३ श/४/४८१ वृ.) इति तद्वृत्तौ व्यक्तमुक्तम् । विचारपरिवर्तन-वाग्योगादिप्रवर्तन-पाकजरूपादिपरावृत्त्यादीनामपि - चलस्वभावतया धर्मास्तिकायजन्यत्वमिति ‘यावन्ने' इत्यादिपदेन ज्ञायते ।
धर्मास्तिकायस्वरूपञ्च भगवत्याम् “धम्मत्थिकाए णं भंते ! कतिवन्ने, कतिगंधे, कतिरसे, कतिफासे ?
गोयमा ! अवण्णे, अगंधे, अरसे, अफासे, अरूवे, अजीवे, सासए, अवट्ठिए, लोगदव्वे । से समासओ पंचविहे पन्नत्ते. तं जहा - दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ। दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे ।
આ સર્વ ચલભાવો પ્રત્યે ધર્મદ્રવ્ય કારણ: ભગવતીસૂત્ર કે (यावन्तः.) मात्र सिमिया प्रत्ये ४ नहि, परंतु ४ मावो यबस्वमा छे ते ते तमाम પ્રત્યે ધર્માસ્તિકાય હેતુ છે. આ વાત ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ જણાવેલ છે.
प्रश्र :- " मगत ! पारिताय. होय तो योनी 35-35 प्रवृत्ति थाय छे ?
પ્રત્યુત્તર :- હે ગૌતમ ! ધર્માસ્તિકાય હોય તો જીવોની ગતિ-આગતિ-ભાષા-આંખના પલકારા -મનોયોગ-વચનયોગ-કાયયોગ વગેરે જે અને જેટલા તથાવિધ ચલાયમાન ભાવો = ચંચલ ભાવો =
ચલસ્વભાવવાળા પદાર્થો છે તે બધા ચલભાવો ધર્માસ્તિકાય હોય તો પ્રવર્તે છે. ધર્માસ્તિકાયનું લક્ષણ | ગતિ છે.” નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે ઉપરોક્ત ભગવતીસૂત્રની વ્યાખ્યામાં સ્પષ્ટપણે
જણાવેલ છે કે “ચલસ્વભાવવાળા જેટલા પણ પર્યાયો છે તે તમામે તમામ પર્યાયો ધર્માસ્તિકાય હોય તો પ્રવર્તે છે.” જીવની અને પુદ્ગલની ગતિ જેમ ચલસ્વભાવવાળી છે, તેમ મનના વિચારોનું પરિવર્તન, વચનયોગાદિનું પ્રવર્તન પણ ચંચલસ્વભાવવાળું હોવાથી તે પણ ધર્માસ્તિકાયની સહાયથી જ ઉત્પન્ન थाय छे. 'यावन्ने' वगैरे शन। प्रयोगथी घान। श्यामवन २७१९३५ परिवर्तन वगेरे ५५५ ધર્માસ્તિકાયને આભારી છે – એવું ભગવતીસૂત્રનું તાત્પર્ય જણાય છે.
જ પાંચ પ્રકારે ધર્મદ્રવ્યની પ્રરૂપણા જ (धर्मास्ति.) यास्तिय द्रव्यन स्व३५ (मरावतीसूत्रमा प्रश्नोत्तरी १३५ नाथे भु४५ ४५॥वेल छे. प्रश्र :- ' भगवंत ! धास्तिाय 3240 [-५-२स-स्पर्शवाणु छ ?'
प्रत्युत्तर :- हे गौतम ! मास्तिय द्रव्य शून्य, पशून्य, २सशून्य, स्पर्शशून्य, १३पी (=अभूत), अq, शश्वत, अवस्थित दोभा द्रव्य छे. ते पास्तिय द्रव्य संक्षेपथी पांय प्रारे 1. धर्मास्तिकाये (सति) णं भदन्त ! जीवानां किं प्रवर्तते ? गौतम ! धर्मास्तिकाये (सति) णं जीवानाम् आगमन-गमन -भाषा-उन्मेष-मनोयोगाः, वचोयोगाः, काययोगाः ये चाप्यन्ये तथाप्रकाराः चलाः भावाः सर्वे ते धर्मास्तिकाये (सति) प्रवर्तन्ते। गतिलक्षणः णं धर्मास्तिकायः। 2. धर्मास्तिकायो णं भदन्त ! कतिवर्णः, कतिगन्धः, कतिरसः, कतिस्पर्शः ? गौतम ! अवर्णः, अगन्धः, अरसः, अस्पर्शः, अरूपः, अजीवः, शाश्वतः, अवस्थितः, लोकद्रव्यम्। स समासतः पञ्चविधः प्रज्ञप्तः, तद् यथा- द्रव्यतः, क्षेत्रतः, कालतः, भावतः, गुणतः। द्रव्यतः धर्मास्तिकायः एकं द्रव्यम्, क्षेत्रतः लोकप्रमाणमात्रः, कालतः न कदापि न आसीत्, न कदापि नास्ति... यावद् नित्यः, भावतः अवर्णः, अगन्धः, अरसः, अस्पर्शः। गुणतः गमनगुणः ।