________________
૬/૨૫
* विनाशवैविध्यविमर्शः
१३६३
त्पादलक्षणः प्रकाशनाशः, (५) वैस्रसिक-समुदयजनिताऽर्थान्तरगमनात्मकविनाशोदाहरणविधया च प स्कन्धोत्पादलक्षणः परमाणुनाशो दर्शित इति सिंहावलोकनन्यायेनाऽत्राऽनुसन्धेयम् ।
सोपयोगित्वादत्र स्याद्वादकल्पलतासंवादः साक्षेप - परिहारं दर्श्यते । तथाहि - " ननु तथापि पूर्वावस्थानाशेनैवोत्तरावस्थाऽभ्युपगमात् तन्त्वादिपरिणामनाशेनैव पटादिपरिणामोत्पत्तेः पटकाले तन्तुप्रतीतिर्न स्याद्, नष्टस्याऽतीतवदग्रहणादिति चेत् ?
न, द्विविधो हि विनाशः (૧) પ્રાયોગિò:, (૨) વૈવ્રુત્તિશ્વા બાઘઃ સમુદ્રાયનનિત વ, અન્યસ્તુ द्विविधः समुदायजनितः, ऐकत्विकश्च । अन्त्यो धर्मादीनां गत्याधारत्वादिपर्यायोत्पादस्य तदनाधारत्वध्वंसનાશના ઉદાહરણ તરીકે અન્ધકારજન્મસ્વરૂપ પ્રકાશનાશ બતાવેલ છે તથા (૫) વૈગ્નસિક સમુદયજનિત અર્થાન્તરગમનરૂપ નાશના ઉદાહરણ સ્વરૂપે કંધોત્પાદરૂપ પરમાણુનાશ જણાવવામાં આવેલ છે. આ બાબતનું સિંહાવલોકનન્યાયથી અહીં અનુસંધાન કરવું. જેમ સિંહ શિકાર કરવા માટે આગળ હુમલો કરે ત્યારે ‘પાછળથી કોઈ મારી ઉપર હુમલો કરી રહેલ નથી ને ?' આ આશયથી પાછળ જુએ છે તેમ પ્રસ્તુત ૨૫ મા શ્લોકની વ્યાખ્યાનું અવગાહન કરતી વખતે જૂના શ્લોકની કોઈ બાબત રહી જતી નથી ને ?’ આ આશયને ખ્યાલમાં રાખવાનો છે. તેથી સિંહાવલોકનન્યાયનો અહીં નિર્દેશ કરવામાં આવેલ છે.
-
-
(સોપયો.) પ્રસ્તુતમાં સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથના પ્રથમ સ્તબકનો અમુક અંશ ઉપયોગી હોવાથી તેને જણાવવામાં આવે છે. પ્રશ્નોત્તરીરૂપે મહોપાધ્યાયજી મહારાજે ત્યાં નીચે મુજબ જણાવેલ છે. ક્યું પટસમયે તંતુઉપલબ્ધિની મીમાંસા )
પ્રશ્ન :- ‘પરમાણુમાં રહેલા અતિશયથી દ્રવ્યની સીધી (direct) ઉત્પત્તિ માનવામાં આવે તો પણ પૂર્વની અવસ્થાનો નાશ થયા પછી જ પશ્ચાદવસ્થાની ઉત્પત્તિ મનાય છે. માટે તંતુ વગેરે પરિણામનો નાશ થયા પછી જ પટ વગેરે પરિણામની ઉત્પત્તિ થવાથી પટના સમયે તંતુની ઉપલબ્ધિ શા માટે થાય ? અર્થાત્ ન જ થવી જોઈએ. કારણ કે અતીત વસ્તુની જેમ નષ્ટ વસ્તુનું પણ જ્ઞાન થતું નથી. - ક્ષણસંબંધનાશ દ્વારા વિશિષ્ટનાશની સિદ્ધિ
સમાધાન :- (ન.) પટપરિણામની ઉત્પત્તિ માટે તંતુપરિણામનો જે નાશ ઈચ્છિત છે, તે તંતુના અસ્તિત્વનો વિરોધી નથી. માટે પટના સમયે તંતુનું અસ્તિત્વ સુરક્ષિત હોવાથી એની ઉપલબ્ધિમાં કોઈ તકલીફ થતી નથી. આશય એ છે કે - નાશના બે પ્રકાર છે. એક પ્રાયોગિક અને બીજો વૈસસિક. આમાં પ્રાયોગિક એટલે પુરુષપ્રયત્નજન્ય નાશ સમુદાયજન્ય જ હોય છે. સમુદયજન્યનો અર્થ છે મૂર્તદ્રવ્યાવયવવિભાગજન્ય. ‘વૈગ્નસિકનાશ’ બે પ્રકારના હોય છે - સમુદયજન્ય અને ઐકત્વિક. ઐકત્વિક નાશનો અર્થ છે મૂર્ત - અમૂર્ત દ્રવ્યના પરસ્પર સંબંધના પરિવર્તનથી થવાવાળો પૂર્વ સ્થિતિનો નાશ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશના સંબંધથી ઘટાદિ વસ્તુમાં ગતિ-સ્થિતિ-અવગાહના વગેરેની ઉત્પત્તિ થાય છે. તથા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ગતિ વગેરેના આધાર-ઉપરંભક બને છે. ધર્માસ્તિકાય વગેરેમાં થતી પ્રસ્તુત આધારતાસ્વરૂપ પર્યાયની ઉત્પત્તિ એ પૂર્વના વિપરીત (અનાધારતા) પર્યાયના નાશપૂર્વક હોય છે. દા.ત. ધર્માસ્તિકાય વસ્તુને ગતિ કરવામાં સહાયક થવાથી તે ગતિનો આધાર
[] [