________________
९/१२
१२४०
० उत्पादविशिष्टनाशव्यवहारमीमांसा 0 જો તુઝ ઉત્પત્તિવિશિષ્ટનો, વ્યવહાર નાશનો ઈષ્ટ રે;
તો વ્યવહારિ ઉત્પત્તિ આદરો, જે પહિલાં અછતિ વિશિષ્ટ રે ૯/૧રા (૧૪૫) જિન. तत्तत्क्रियासमाप्तिपरिणामरूपत्वादिति निश्चयनयाभिप्रायः। अत एव निश्चयनयेन ‘ग्राम प्रति गच्छन्
चैत्रो ग्रामं गतो गतवांश्चेति प्रयुज्यते । इत्थमुत्तरोत्तरपर्यायोत्पत्तिधारालक्षणपूर्व-पूर्वपर्यायनाशे ભૂતાર્થપ્રતિપાવો સિદ્ધહેમરાનુરાસનો “૪-જીવન્ત” (સિ.લે.બ/9/9૭૪) પ્રત્યયી નિવ્યાજરને ( १/२६) च निष्ठासंज्ञया सम्मतौ प्रयुङ्क्ते निश्चयनयः। इत्थमेव “चलमाणे चलिए” (भ.सू.१/१/२) इत्यादिः पूर्वोक्तः (६/१०) भगवतीसूत्रप्रबन्धः सङ्गच्छेत । इदं ‘क्रियमाणं कृतमिति निश्चयनयमतमसहमानानां नव्यनैयायिकादीनामाशङ्कामुपदर्श्य निराकरोति - 'यदी'ति ।
यद्युत्पत्तिविशिष्टप्रध्वंसव्यवहृतिर्मता। - ઉત્તિર્થવદારષ્યિસતી પશ્ચાત્ સતી યુતા/૨/૧૨ના _प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि उत्पत्तिविशिष्टप्रध्वंसव्यवहृतिः मता (तर्हि) व्यवहाराद् हि ઉત્પત્તિઃ (સ્વીક્રિયતામ) I (ા પૂર્વ) સતી પશ્ચાત્ સતી (મતિ) 1 (ાત્રિતયયોTળ સા) યુતા (મતિ) TR/૧રી. વર્તમાનકાલીન છે, ત્યારે જ અતીત પણ છે. આનું કારણ એ છે કે નિશ્ચયનયના મત મુજબ, તે તે ક્રિયાના પ્રારંભનો પરિણામ એ જ તે તે ક્રિયાની સમાપ્તિના પરિણામસ્વરૂપ છે. આ જ કારણથી “ગામ તરફ જઈ રહેલો ચૈત્ર ગામમાં ગયો છે, ગયેલો છે' - આ પ્રમાણે નિશ્ચયનય પ્રયોગ = વ્યવહાર કરે છે. આમ ઉત્તરોત્તર પર્યાયની ઉત્પત્તિની ધારા સ્વરૂપ પૂર્વ-પૂર્વપર્યાયનાશને વિશે ભૂતાદિપ્રત્યયને નિશ્ચયનય પ્રયોજે છે. મતલબ કે તેવા સ્થળે ભૂતકાલીન અર્થને જણાવનાર કર્મણિ ભૂતકૃદંતનો = $ પ્રત્યયનો પ્રયોગ, કર્તરિ ભૂતકૃદંતનો = $વ (=વતુ) પ્રત્યયનો પ્રયોગ નિશ્ચયનય નિઃસંકોચપણે કરે છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં ઉપરોક્ત
અર્થમાં બન્ને પ્રત્યય જણાવેલ છે. પાણિનિવ્યાકરણમાં આ બન્ને પ્રત્યયની નિષ્ઠા' સંજ્ઞા જણાવેલ છે. તથા ( આવું માન્ય કરવામાં આવે તો જ '“વમળ વનિ' = “ચાલી રહેલું ચાલી ગયેલું છે? - ઈત્યાદિરૂપે
ભગવતીસૂત્રમાં જણાવેલ પૂર્વોક્ત (૬/૧૦) પ્રબંધ સંગત થઈ શકે. આ પ્રમાણે પૂર્વે આ જ શાખામાં ‘ક્રિયામાં છે કૃતં આવો નિશ્ચયનયનો જે મત આપણે વિચારી ગયા તેને નવ્ય તૈયાયિક વગેરે વિદ્વાનો સ્વીકારતા નથી. તેથી તેવા નવ્ય નૈયાયિક વગેરેની આશંકાને દેખાડી, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરે છે :
શ્લોકાર્થ :- (હે નવ્ય તૈયાયિકો !) જો ઉત્પત્તિવિશિષ્ટ નાશનો વ્યવહાર તમને માન્ય હોય તો વ્યવહારનયને આશ્રયીને ઉત્પત્તિ સ્વીકારો. વ્યવહારનયથી પૂર્વે અસત્ એવી ઉત્પત્તિ પાછળથી સતુ બને છે અને કાલત્રયયુક્ત બને છે. (૧૨)
વ્યાખ્યાW :- ગ્રંથકારશ્રી “હે.. ' ઈત્યાદિ રૂપે શ્લોકના પૂર્વાર્ધ દ્વારા નવ્યર્નયાયિકનો મત (દીર્થપૂર્વપક્ષ, પૃષ્ઠ - ૧૨૪૮ સુધી) દર્શાવે છે. તથા પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા નવ્યર્નયાયિકની
શાં.માંથી “તો”, “જે પાઠ લીધેલ છે. અન્યત્ર “વ્યવહારિ.... તો પહિલા' - પાઠ. 1. વર્તન વનિત |