________________
૧/૨૦
'इदानीं घट उत्पन्न' इति वाक्यविमर्शः ।
१२२५ “સાનીમુન્ન, નષ્ટ” ઇમ કહિઈ, તિવારઈ એતત્પણવિશિષ્ટતા ઉત્પત્તિ-નાશનઈ જાણિઈ, તે રે દ્વિતીયાદિ ક્ષણઈ નથી. તે માટઈ દ્વિતીયાદિક્ષણઈ “લાનીમુત્યુ:” ઇત્યાદિ પ્રયોગ ન થાઈ.
न चाऽयं भ्रमः इति वाच्यम् ,
तदानीं प्रथमक्षणस्य स्वरूपतोऽविद्यमानत्वेऽपि मृदादिद्रव्यरूपेण सत्त्वात्, तथैव तत्सम्बन्धस्य । घटेऽभ्युपगमात् ।
न च द्वितीयादिक्षणावच्छेदेन ‘घट उत्पन्न' इतिवद् ‘इदानीं घट उत्पन्न' इत्यपि प्रयुज्येत, म भवन्मते द्रव्ये उत्पादादेः तदापि सत्त्वादिति वाच्यम्, ‘इदानीमिति पदेन प्रतीयमानस्य एतत्क्षणवैशिष्ट्यस्य तदा उत्पादादौ बाधात् । इदमत्र हृदयम् - यदा च ‘इदानीं घट उत्पन्नः', 'इदानीं घटो नष्टः' इति प्रयुज्यते तदा एतत्क्षणविशिष्टता उत्पत्तौ नाशे च ज्ञायते । सा तु द्वितीयादिक्षणावच्छेदेन घटोत्पत्ति-नाशयोः नास्ति। अत एव घटोत्पत्तेः द्वितीयादिक्षणेषु ‘इदानीं घट उत्पन्न' इति नण દ્વિતીયાદિક્ષણાવચ્છેદન ઘટમાં પ્રથમ ક્ષણ અવિદ્યમાન હોવા છતાં પણ ઉપલક્ષણ થઈને ભાસે છે.
શંકા :- (ન ચા.) દ્વિતીયાદિક્ષણઅવચ્છેદન પ્રથમ ક્ષણ વિદ્યમાન ન હોવા છતાં પણ જો ભાસે તો તેવા જ્ઞાનને ભ્રમસ્વરૂપ જ માનવું પડે. તથા ભ્રમ દ્વારા તો કોઈ પણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી ઉપરોક્ત વાક્યપ્રયોગ દ્વારા દ્વિતીયાદિક્ષણે ઘટમાં ઉત્પાદ આદિની સિદ્ધિ કરવી વ્યાજબી નથી.
છે. ઉત્તરકાળે મૃદાદિસવરૂપે પ્રથમ ક્ષણ સત્ ઃ જેન સમાધાન :- (તદાન.) દ્વિતીયાદિક્ષણઅવચ્છેદન પ્રથમ ક્ષણ સ્વરૂપતઃ અવિદ્યમાન હોવા છતાં પણ મૃત્તિકા આદિ દ્રવ્યરૂપે વિદ્યમાન છે. કારણ કે ઉત્પાદ આદિ અનુગમશક્તિરૂપે દ્રવ્યનિષ્ઠ ધ્રૌવ્યમાં ભળેલા છે. એટલે કે દ્વિતીયાદિ ક્ષણે દ્રવ્યગત ધ્રૌવ્યમાં જ અનુગમશક્તિથી પ્રથમક્ષણસંબંધસ્વરૂપ ઉત્પાદ પણ 31 હાજર છે. તેમજ દ્વિતીયાદિક્ષણઅવચ્છેદન ઘટમાં પ્રથમક્ષણનો સંબંધ મૃત્તિકાઆદિ દ્રવ્યરૂપે જ અમે સ્વીકારીએ છીએ. તેથી ઉપરોક્ત પ્રતીતિના આધારે દ્વિતીયાદિક્ષણાવચ્છેદન ઘટમાં ઉત્પાદ આદિનો સ્વીકાર (11) કરવામાં કોઈ બાધ આવતો નથી - તેવું સિદ્ધ થાય છે.
આક્ષેપ :- (ન ઘ.) દ્વિતીયાદિ ક્ષણે “પદ હત્પન્ન' - આવો પ્રયોગ જેમ તમે કરો છો, તેમને ત્યારે “ઢાની ઘટ ઉત્પન્ન' - આવો પણ વાક્યપ્રયોગ કરવાની આપત્તિ તમારે આવશે. કારણ કે તમારા મતે દ્રવ્યગત ઉત્પાદાદિ ત્યારે વિદ્યમાન છે.
હa “ફલાન' શબ્દપ્રયોગ વિચાર નિરાકરણ :- (‘ા) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે “ની’ શબ્દથી જે એતત્પણવિશિષ્ટતા જણાય છે, તે દ્વિતીયાદિ ક્ષણે ઉત્પાદાદિમાં બાધિત છે. અહીં આશય એ છે કે જ્યારે લોકો “ફાની ઘટ: ઉત્પન્ન , વાની ઘટ: નષ્ટ: આ પ્રમાણે વાક્યપ્રયોગ કરે ત્યારે ઉત્પાદમાં અને નાશમાં “ત' ક્ષણવિશિષ્ટતાનું શ્રોતાને ભાન થાય છે. (‘પત” ક્ષણ = વર્તમાન ક્ષણ.) પરંતુ વર્તમાન ક્ષણની વિશિષ્ટતા તો દ્વિતીયાદિક્ષણે ઘટજન્મમાં કે ઘટવૅસમાં રહેતી નથી. તેથી જ ઘટોત્પત્તિની દ્વિતીય આદિ ક્ષણે “ઘટ: • નાશઈ ભાઇ કો.(૯)માં “ઉત્પન્નનાશ.” પાઠ.