________________
૬/૭
११९४
• पञ्चदशीसंवादः ६/५७-५८-५९) इति । 'शून्यमिति 'शून्यतायां प्रमाणं नास्ती'त्यर्थः। शिष्टं स्पष्टम् । ततश्च न सर्वेषां भावानामुत्पाद-व्यय-स्थितियुक्तानां मायातोयोपमत्वं स्वप्नसमत्वं वा मन्तव्यम् ।
स्वस्याऽप्यसत्त्वमिच्छन् शून्यवादी भ्रान्त एव मन्तव्यः । इदमभिप्रेत्य विद्यारण्यस्वामिना पञ्चदश्यां “स्वाऽसत्त्वं तु न कस्मैचिद् रोचते विभ्रमं विना” (प.द.३/२४) इत्युक्तम् ।
शून्यवादनिराकरणाऽवसरे चतुर्थगणधरवादे विशेषावश्यकभाष्ये जिनभद्रगणिक्षमाश्रमणपादैः '“जेणं चेव न वत्ता वयणं वा तो न संति वयणिज्जा । भावा तो सुण्णमिदं वयणमिदं सच्चमलियं वा ?।। जइ सच्चं नाऽभावो अहाऽलियं न प्पमाणमेयं ति। अब्भुवगयं ति वा मई, नाऽभावे जुत्तमेयं ति ।।" (વિ..મ.9૭રૂ૪-૧૭૩૧) ડ્રત્યાવિદ્દ થયુ તવત્રિાડનુસન્થય શૂન્ય તત્ત્વની સિદ્ધિ થઈ શકતી હોય તથા પ્રમાણ વિદ્યમાન હોવા છતાં પણ અનંતધર્માત્મક બાહ્ય પદાર્થની સિદ્ધિ ન થઈ શકતી હોય તો આ નિર્ણયને ઈશ્વરની કેવલ સ્વતંત્ર = નિરાધાર આજ્ઞા જ કહેવાય. અર્થાત્ માધ્યમિકની તે વાત “વાવ વાવયં પ્રમUT જેવી બની જશે.” - શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ઉપરોક્ત કથનથી એવું ફલિત થાય છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત અનંતધર્માત્મક સર્વ ભાવો છે. તેથી જ પ્રમાણસિદ્ધ ભાવોને મૃગજળસમાન કે સ્વપસમાન માની ન શકાય.
આ શૂરાવાદમાં પોતાનો પણ ઉચ્છેદ છે. | (a.) પોતાના અસ્તિત્વના પણ ઉચ્છેદને ઈચ્છતા શૂન્યવાદીને ભ્રાન્ત જ સમજવો. આ અભિપ્રાયથી તો વિદ્યારણ્યસ્વામી નામના વેદાન્તીએ પંચદશી ગ્રંથમાં જણાવેલ છે કે “પોતાનું જ નાસ્તિત્વ (= આત્મપ્રહાણ) તો કોઈને ગમતું નથી, સિવાય કે તેને ભ્રમ હોય.” આશય એ છે કે શૂન્યવાદમાં તો
આત્માનું (પોતાનું) જ અસ્તિત્વ જોખમાય છે. પ્રાજ્ઞ માણસને તો તે માન્ય ન જ હોય ને ? કયો આ ડાહ્યો માણસ પોતાના પગમાં કુહાડી મારે ? માટે શૂન્યવાદ ત્યાજ્ય છે.
છે. શૂન્યવાદમાં વક્તા-વચનાદિનો અસંભવ છે (શૂન્ય) શૂન્યવાદનું નિરાકરણ કરવાના અવસરે ચોથા ગણધરના વાદસ્થલમાં વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે “જે કારણે વક્તા નથી, વચન નથી, વાચ્ય ભાવો નથી. તેથી આ જગત શૂન્ય છે – આવું વચન સત્ય છે કે અસત્ય ? જો આ વચન સત્ય હોય તો શૂન્યતા (અભાવ) સિદ્ધ નહિ થાય. કારણ કે આ જગતમાં સત્યવચન વિદ્યમાન છે. જો શૂન્યવાદસાધક ઉપરોક્ત વચન અસત્ય હોય તો શૂન્યવાદ પ્રમાણશૂન્ય = અપ્રામાણિક ઠરશે. જો શૂન્યવાદી એમ કહે કે શૂન્યવાદસાધક વચન અભ્યપગમવાદથી અમે સ્વીકારેલ છે, વાસ્તવમાં નહિ. તેથી શૂન્યતાની સિદ્ધિ થઈ શકશે. - તો આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે શૂન્યવાદમાં અભ્યપગમ (= કાલ્પનિક સ્વીકાર), અભ્યપગમને કરનાર અને અભ્યાગમનીય કશું જ યુક્તિસંગત બનતું નથી.” આ અંગેની અનેક મહત્વપૂર્ણ બાબતો ત્યાં જણાવેલ છે. તેનું વાચકવર્ગે અનુસંધાન કરવું.
1. येन चैव न वक्ता, वचनं वा ततो न सन्ति वचनीयाः। भावाः ततः शून्यमिदं वचनमिदं सत्यमलीकं वा ?।। 2. यदि सत्यं नाऽभावोऽथाऽलीकं न प्रमाणमेतदिति। अभ्युपगतमिति वा मतिर्नाऽभावे युक्तमेतदिति ।।