SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० • अतीतप्रतीतिप्रतिपादनम् । ३/१२ જો અછતાનું જ્ઞાન ન હોઈ, તો “હવણાં મોં અતીત ઘટ જાણ્યો’ - ઇમ કિમ કહઈવાઈ છઈ?” તે ઊપરિ કહઈ છ0 હવડાં જાણ્યો અરથ તે જી", - ઈમ અતીત જે જણાઈ એ વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે ૩/૧રો (૩૭) ભવિકા. તે અતીત (અરથ=) ઘટ મÚ 'હવણાં જાણ્યો - ઈમ જેહ (અતીત) જણાઈ છઈ તિહાં प ननु यद्यसतो ज्ञानं न स्यात् तर्हि 'अधुना मया अतीतो घटो ज्ञातः' इति कथमुच्यते ? अत्र ___ हि अतीतपदप्रयोगादसत एव भानमभ्युपगतं सर्वैरेवाऽविगानेनेत्याशङ्काऽपाकरणाय पराक्रमते - ‘ાનીમિત્તિ 'इदानीं स मया ज्ञात' इत्यतीतः प्रमीयते। साम्प्रतपर्ययेणैव, सत्त्वं तस्य ततो ध्रुवम् ।।३/१२॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – 'इदानीं सः (पदार्थः) मया ज्ञातः' इति अतीतः (=अतीतकालीनः - पदार्थः) साम्प्रतपर्ययेण एव प्रमीयते । ततः तस्य सत्त्वं ध्रुवम् ।।३/१२।। લાનીં = સામ્પ્રત સઃ સતીતો ઘટો મયા જ્ઞાતિઃ' રૂતિ = gવમછારે ય: સતીતઃ ઘટ: का प्रमीयते तत्र स्थले तद्घटत्वाऽवच्छिन्नो ज्ञेयाकारः तद्र्व्यनिरूपितद्रव्यार्थतः सन् इति यदि स्वी અવતરણિકા - જો અસતનું ભાન ન થઈ શકે તો હમણાં મારા દ્વારા અતીત ઘટ જણાયો'આ પ્રમાણે કઈ રીતે કહી શકાય ? કારણ કે પ્રસ્તુત વાક્યપ્રયોગમાં અતીત શબ્દનો પ્રયોગ થયો છે. છે તથા તેના દ્વારા અતીતનું જ ભાન સર્વ લોકો નિર્વિવાદરૂપે સ્વીકારે છે - આવા પ્રકારની કોઈને શંકા થાય તો તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી વિશેષ પ્રકારે પ્રયત્ન કરે છે : અતીત પદાર્થ પણ વર્તમાન પર્યાયથી સત્ . શ્લોકાર્થ :- “હમણાં તે પદાર્થ મારા વડે જણાયો' - આ પ્રમાણે અતીત પદાર્થની વર્તમાન પર્યાયથી જ સત્યબુદ્ધિ લોકોને થાય છે. તેથી અતીત પદાર્થની સત્તા ચોક્કસ સિદ્ધ થાય છે. (૩/૧૨) વ્યાખ્યાર્થી :- “હમણાં તે વિનષ્ટ ઘડો મારા વડે જણાયો' - આ મુજબ જે અતીત ઘટનું જે સ્થળે સત્યજ્ઞાન થાય છે તે સ્થળે તદ્ઘટત્વઅવચ્છિન્નશેયાકાર વાસ્તવમાં તદ્રવ્યનિરૂપિત દ્રવ્યાર્થથી સત્ છે • હવડાં (હિવડા) = હમણાં. આધારગ્રંથ- આરામશોભા રાસમાળા, ઉક્તિરનાકર, કાદંબરી પૂર્વભાગ (ભાલણકૃત), નલદવદંતીરાસ, નળાખ્યાન, પ્રદ્યુમ્નકુમાર ચઉપઈ, પ્રેમાનંદજી કાવ્યકૃતિઓ, મદનમોહના, પડાવશ્યક બાલાવબોધ. # કો.(૪+૭)માં “હવણા' પાઠ. 1. વM = ટ્રમાં જુઓ “આનંદઘનબાવીસી ઉપર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક સંપા.કુમારપાળ દેસાઈ, પ્રકા. કૌશલપ્રકાશન અમદાવાદ. જુઓ “પંચદંડની વાર્તા પ્રકાશક- મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય- વડોદરા. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ પૃ.૫૫૪- જુઓ “આરામશોભારાસમાળા' + ઉક્તિરત્નાકર (સાધુસુંદરગણી રચિત) - કવિ ભાલણકૃત કાદંબરી + મહારાજકૃત નલદવદંતીરાસ - ભાલણકૃત નળાખ્યાન + વાચક કમલશેખરકૃત પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ + પ્રેમાનંદકાવ્યકૃતિઓ ભાગ ૧-૨ + શામળભટ્ટકૃત મદનમોહના + તરુણપ્રભાચાર્યત પડાવશ્યક બાલાવબોધ. * આ.(૧)માં ‘તિહાં અનેક ઈતિ સુગમાર્થ સંક્ષેપતઃ તે વર્તમાન પર્યાયઈ વર્તમાન રૂપ દ્રવ્ય થાય. માટીઈ વર્તમાને તે ઘટ જે આકાર તે દ્રવ્યનિરૂપિત માનીઈ ઈતિ ભાવાર્થ પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy