________________
૧૬+૧૫ માત્રા આવે છે. એવા ર૭ શ્લોકો પુ.શાસન સમ્રાટ સમુદાયના સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરન્ધર સૂરિજી મહારાજના શિષ્ય આચાર્ય કુન્દકુન્દરિએ બનાવી તેના અર્થ લખી પૂજય ગુરુવર્યને સમર્થ વિદ્વાન પૂ.આચાર્યશ્રી ધર્મધુરન્ધર સુરિજી મ.સા.ને યશ આપ્યો છે.
ધરણીધર પ્રિન્ટીંગ પ્રેસ – અમદાવાદ :- 9426413912
૪૦)