________________
ઉપકાર કર્યો હોય તે ખરેખર ભૂલવો ન જોઈએ. કરેલા ઉપકારને જાણે તે કૃતજ્ઞ કહેવાય.કરેલા ઉપકારને ભૂલી જઈ સામાનું ખરાબ કરે તે કૃતજ્ઞ કહેવાય. તેમજ કોઈપડતું હોય તો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરવો આલંબન દેવું પડતા ઉપર પાટું મારવું એ પંડિતનો સંસ્કાર છે.
અને એ પણ સમજવું કે, બીજાનો ઉપકાર કર્યા વિના આપણો ઉપકાર થતો નથી. માટે પણ ઉપકાર કરવો.
શ્લોક) को विन अब्भत्थिज्जइ, किज्जइ कस्स वि न पत्थणाभडंगो। दीणं न य जंपिज्जइ, जीविज्जइ जावजीअलोए ॥८॥
સંસ્કૃત છાયા कोऽपि न अभ्यर्खेत, क्रियेत कस्यापि न प्रार्थना भङ्गः। दीनं न च जल्प्येत, जीव्येत, यावज्जीवलोके ॥८॥
સવૈયા છન્દ માંગવુંનબીજાની પાસે માંગવુઈતો દોષ ગણાય, માંગતું આવે કોઈ કદાપિ, આશપૂરવીયોગ્ય ગણાય, પડે દુઃખનાડુંગરતોયે દીન વચન વદવું ના ભાય, આવું જીવન પુરુ કરવું કે કરવો ન પડે શોકજરાય.liટા
- - - - - ૧૯S