________________
૩૮૦ પભાવણે અઠવા દેવ ગુરુ ધર્મતણે વિષે નિસંકપણું ન કીધું તથા એકાંત નિશ્ચય ઘર્યો નહીં ધર્મ સંબંધી આ ફલતણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીતણી નિંદા જુગુપ્સા કીધી મિથ્યાત્વીતણું પૂજ. પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, સંધમાંહિ, ગુણવંતતણી અનુપભ્રંહણુ કીધી અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી તથા દેવદ્રવ્ય ગુરુદ્રવ્ય સાધારણદ્રશ્વ ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણા, વિણસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિચાર્યા જિનભુવનતણી ચોરાશી આશાતના, ગુરુપ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય છે. દર્શનાચાર વિષઈએ અને જે કોઈ અતિચાર | ૩ | -
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણ જોગ જુત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તહિં એસ ચરિત્તાયા, અઠવિહ હૈઇ નાયો ૪ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણુસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મને ગુમિ, વચનગુપ્તિ, કાયમુતિ, એ અષ્ટ પ્રવચનમાતા રૂડીપરે પાલી નહીં, સાધુતણે ધર્મો સદેવ, શ્રાવકતણે ધર્મે સામાયિક પિસહ લીધે જે કાંઈ