________________
૮ બન્ધ-તત્ત્વ
હવે પંચેન્દ્રિયરચનાગુણસ્થાનવત્. હવે પૃથ્વીકાય, અપ્, વનસ્પતિ અપર્યાપ્તરચના એકેન્દ્રિયવિકલત્રયપર્યાપ્તવત્. અથ તેજવાયુરચના ગુણસ્થાન ૧-મિથ્યાત્વ ૧, બંધ પ્રકૃતિ ૧૦૫ છે. આહારકદ્ધિક ૨, તીર્થંકર ૧, દેવત્રિક ૩, નરકત્રિક ૩, મનુષ્યત્રિક ૩, વૈક્રિયદ્ધિક ૨, ઉચ્ચ ગોત્ર ૧ એમ ૧૫ નથી. હવે ત્રસકાયરચના ગુણસ્થાનવત્. હવે મનોયોગ ૪, વચનયોગ ૪, રચના ૧૩ ગુણસ્થાનવત્. હવે ઔદારિકયોગના ગુણસ્થાન સર્વે ૧૪, બંધપ્રકૃતિ ૧૨૦બધી છે. મનુષ્યરચનાગુણસ્થાનવત્ સર્વ. હવે ઔદારિકમિશ્રયોગરચના-ગુણસ્થાન ૪પહેલું, બીજું, ચોથુ, તેરમુ, બંધપ્રકૃતિ ૧૧૪ છે, દેવાયુ-૧, નરકત્રિક ૩, આહારકદ્ધિક ૨ એમ ૬ નથી. અહીંયા કાર્યણથી મળેલ મિશ્ર સમજવું.
૧ | મિ | ૧૦૯
૨ |સા ૯૪
૪ અ ৩০
૨૧ સા ૯૪
૧૩૩ સ
૧
હવે દેવગતિ વૈક્રિયમિશ્રયોગ રચના ગુણસ્થાન ૩-૧૦૨૪૪, બંધપ્રકૃતિ ૧૦૨ છે. સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩, દેવત્રિક ૩, વૈક્રિયદ્વિક ૨, આહારકદ્વિક ૨, તિર્યંચાયુ ૧, મનુષ્યાયુ ૧ એમ ૧૮ નથી.
૧| મિ | ૧૦૧
૪
૨૧ સા ૯૬
૩૨ મિ
૭૦
અ
૭૨
” |
વૈક્રિયદ્વિક ૨, દેવદ્વિક ૨, તીર્થંકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, કુંડ ૧, નપુંસક ૧, છેવટ્ટુ ૧, એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, મનુષ્યાયુ ૧, તિર્યંચાયુ ૧ એમ ૧૫ કાઢતાં.
અનંતાનુબંધી આદિ ૨૯ કાઢતાં, વિવરણ તિર્યંચ અપર્યાપ્ત રચના સાસ્વાદન ગુણસ્થાનવત્ વૈક્રિયદ્ધિક ૨, દેવદ્વિક ૨, તીર્થંકર ૧ મળે. અપ્રત્યાખ્યાન ૪, પ્રત્યાખ્યાન ૪, ષષ્ઠ ગુણસ્થાનની ૬, અષ્ટમ ગુણસ્થાનની ૩૪, આહારકદ્વિક ૨ વિના નવમા ગુણસ્થાનની પ, દશમ ગુણસ્થાનની ૧૬ એમ ૬૯ કાઢતાં.
૦૦૦૦
૧
૭૧
હવે દેવગતિ વૈક્રિય રચના ગુણસ્થાન ૪ આદિની બંધપ્રકૃતિ ૧૦૪ છે. પૂર્વોક્ત સૂક્ષ્મ આદિ આહારદ્વિક પર્યંત ૧૬ નથી.
૧| મિ | ૧૦૩
૪
૪૧૯
તીર્થંકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧, એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, આતપ ૧ એમ ૭ કાઢતાં.
અનંતાનુબંધી આદિ ઉદ્યોત પર્યંત ૨૪ ને કાઢતાં, સૌધર્મ, ઈશાન અપર્યાપ્ત-૨ચના સાસ્વાદન ગુણસ્થાવત્ માઘવતીવાળી
તીર્થંકર ૧ મળે.
તીર્થંકર ૧ ઉતારે. મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧, ૧, સ્થાવર ૧, આતપ ૧ એમ ૭ વ્યવચ્છેદ. અનંતાનુબંધી આદિ ૨૫ કાઢતાં સાસ્વાદન ગુણસ્થાનવત્
મનુષ્યાયુ ૧ ઉતારે મનુષ્યાય ૧, તીર્થંકર ૧ મળે
એકેન્દ્રિય