________________
૧ જીવ-તત્ત્વ
૧૦૫
હવેછઠ્ઠોભેદ—‘મિથ્યાશ્રુત’મિથ્યાર્દષ્ટિના કહેલા જેમહાભારતવગેરેઅનેવેદ વગેરેજાણવા. વળી અહીંએકવિચાર-સિદ્ધાંતછેકે, સભ્યશ્રુત જો મિથ્યાર્દષ્ટિભણેતો ‘મિથ્યાશ્રુત’ કહેવાય. તે કોઈ નયભેદ સમજે નહીં, રુચિ પણ ન હોય, ત્યારે અનેકાંતને એકાંત પ્રરૂપીને ઘટાવી દે. એથી ‘મિથ્યાશ્રુત’ કહેવાય અનેજોસમ(મ્ય)દૃષ્ટિમિથ્યાશ્રુતભણેતોતે ‘‘સભ્યશ્રુત’’કહેવાય. તેશાસ્ત્ર ભણીને પૂર્વાપ૨વિચારે ત્યારેતેનેવેદમાં પરસ્પરવિરોધલાગે. વેદમાં પૂર્વેતો એમ કહ્યુંછેકે, “જ્ઞ હિંસેત્ (હિંસ્યાત્) સર્વભૂતાનિ.'' પાછળથીફરી એવુંકહ્યુંછેકે, ‘‘યજ્ઞે પશૂન્હિંસત્'' એવુંજોઈનેવિચારે કેએવચનતોપરસ્પરબાધિત છે, તો ધન્યશ્રીવીતરાગપરમાત્માને, કેજેમનીત્રિલોકપૂજિત અનેકાંતસ્યાદ્વાદરૂપ વાણી કયાંય પણ બાધિત થતી નથી. આછઠ્ઠો ભેદ શ્રુતનો.
સાદિ શ્રુત સાતમું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એમકરી ચાર પ્રકારનું છે. દ્રવ્યથી એક પુરુષ આશ્રયીને શ્રુતની આદિ છે. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારથી આદિ છે. ક્ષેત્રથી પંચ ભરત, પંચ ઐરવતની અપેક્ષાએ આદિ છે, પ્રથમ તીર્થંકરને ઉપદેશથી પ્રગટ થયું છે. કાલથી અવસર્પિણી કાળના ત્રીજા આરાને અંતે, ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના પ્રારંભમાં ઉપજે. આ અપેક્ષાએ આદિ છે. ભાવથી, અહીંભાવતે ઉપયોગ કહેવાય. જ્યારે શ્રુતમાં ઉપયોગ આપ્યો, ત્યારે આદિ કહેવાય, ઇતિ સપ્તમં.
(૩૯)
દ્રવ્યથી
સપર્યવસિત એક પુરુષને આશ્રશ્રુતયંત્ર ૮
યીને સમ્યક્ત્વ વમી અથવા કેવલ૦ પામ્યા
ત્યારે શ્રુતનો અંત
અનાદિ
શ્રુત ૯
ક્ષેત્રથી
પંચ ભરત, પંચ ઐરાવતે, જિનશાસન વિચ્છેદ આશ્રયી શ્રુતનો અંત
ઘણા પુરુષને આશ્રયીને
વિદેહ આશ્રયી
અનાદિશ્રુત જાણવું. | અનાદિ સર્વોદ્ધા તીર્થ
અનંત સર્વ પુરુષને આશ્રદશામાં યીને શ્રુતનો અંત નહીં
ક્ષયોપશમ ભાવને
આશ્રયી પ્રવાહ
સદા અનાદિ
ક્ષયોપશમ ભાવને આશ્રયી અંત
આશ્રયી અંત નહીં
નહીં.
ગમિક શ્રુત એક સદેશ સૂત્ર છે, પણ કિંચિત્ વિશેષ પામીને વારંવાર ઉચ્ચારે તે ‘‘ગમિક શ્રુત’’ કહેવાય. તે મોટાભાગે દષ્ટિવાદ જાણવો, અગમિક શ્રુત બારમો. ગમિકથી વિપરિત તે ‘અગમિક’. તે આચારાંગ આદિ જાણવા. કાલિક શ્રુત ઇતિ. અંગપ્રવિષ્ટ દ્વાદશાંગી જાણવી. અનંગપ્રવિષ્ટના બે ભેદ-આવશ્યક, અવશ્ય કરીએ તે ‘આવશ્યક’ તે સામાયિક આદિ ષડ્ અધ્યયન. બીજો ભેદ આવશ્યકતાતિરિક્ત, તે આવશ્યકથી ભિન્નનાં બે ભેદ-કાલિકમાં, દિવસરાત્રીની પ્રથમ છેલ્લી પોરસીમાં ભણાય તે ‘કાલિક’–ઉત્તરાધ્યયન આદિ, નંદીથી જાણવા.
કાલથી અવસર્પિણીમાં પાંચમા આરાના
અંતે ઉત્સર્પિણીમાં
ચોથાના અંતે
સર્વ ક્ષેત્ર આશ્રયી અંત નહીં.
નોઅવસર્પિણી
નોઉત્સર્પિણી
ભાવથી
ઉપયોગ ન હોય ત્યારે શ્વેત
જ્ઞાનનો અંત
આશ્રયી નોઅવસર્પિણીનોઉત્સર્પિણી