________________
૧૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ
पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वसिनोऽपि ये देवाः सर्वे रक्षन्तु मामितः ॥७२॥ saroorat ये तु परमावधिलब्धयः । તુ, તે સર્વે મુનો લેવા, માં સંરક્ષન્તુ સર્વતઃ ॥ ૭રૂ | भुवनेन्द्र - व्यन्तरेन्द्र - ज्योतिष्केन्द्र - कल्पेन्द्रेभ्यो नमो नमः । શ્રુતાષિ-વેશાર્વાધ-સર્વાધિ—પમાધિકાત–વૃદ્ધિદ્ધિ
માસ—વૈષધિમાત—અનન્તવદ્ધિકાત-તપ ૠદ્વિકાસ-નિકાસवैक्रियर्द्धिप्राप्त क्षेत्रर्द्धिप्राप्त - अक्षीणमहानसद्धि प्राप्तेभ्यो नमो नमः ॥
જે (ભવનપતિ) દેવા પાતાલમાં રહેનારા છે, જે (વ્યન્તર) દેવા ભૂમીપીઠ ઉપર રહે છે, અને (વૈમાનિક) જેએ સ્વર્ગમાં રહેલા છે તે (ત્રણે લેાકવી) સવ દેવા મને સર્વ (ઉપદ્રવા)થી રક્ષણ કરેા ! (૭૨)
જે અવધિજ્ઞાનની લબ્ધિવાળા અને પરમાવિધ જ્ઞાનની લબ્ધિવાળા છે તે સર્વ મુનિઓ અને (ઉપર જણાવ્યા તે સ) દેવે મારૂં સર્વ પ્રકારે રક્ષણ કરો! (૭૩)
ભુવનપતિના ઈન્દ્રાને, વ્યન્તરાના ઈન્દ્રાને, જ્યાતિષિઆના ઈન્દ્રાને અને સૌધર્માદિ કલ્પાના વૈમાનિક ઈન્દ્રોને નમસ્કાર થાએ, નમસ્કાર થાએ.
શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-દેશઅવધિજ્ઞાન–સ અધિ જ્ઞાન અને પરમાધિજ્ઞાનને પામેલા, બુદ્ધિરૂપી ઋદ્ધિને પામેલા, સર્વોષધિ લબ્ધિને પામેલા, અનન્તબળ રૂપ ઋદ્ધિને પામેલા, તપ ઋદ્ધિને પામેલા, રસરૂપ ઋદ્ધિને પામેલા,