________________
કરી
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
॥ १९ पच्चक्खाणरथ ॥ नाणाइजुआ जोगेहि, पिंडाइझाणिणो चरित्तट्ठिया । વિહં તહર અઢા-વિવેfor વેઢે હું આશા
અર્થ–જ્ઞાનાદિગુણવાળા,ગોથી, પિણ્ડસ્થાદિનું ધ્યાન કરનારા, સામાયિકાદિ ચારિત્રમાં રહેલા, દશ અનાગતાદિ તથા દશ કાળ પચ્ચખાણવાળા મુનિવરેને હું વન્દન કરૂં છું. એ પ્રમાણે પચ્ચકખાણ મુનિઓના ૧૮૦૦૦ ભેદ થાય છે તે આ પ્રમાણે (૩*૩=૯૪૪=૩૬૮૫=૧૮૦૧૦= ૧૮૦૦x૧૦=૧૮૦૦૦)
તેમાં–જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ગુણો ત્રણ, મન-વચન કાયા એ યે ત્રણ, પિણ્ડ-પદસ્થરૂપસ્થરૂપાતીત એ ધ્યેયની અવસ્થાઓ ચાર, સામાયિક-છેદેપસ્થાપના-પરિહાર વિશુદ્ધિ-સૂમસં૫રાય અને યથાખ્યાત એ ચારિત્ર પાંચ, અનાગતાદિ પચ્ચકખાણે દશ અને અદ્ધા(કાળ)પચ્ચખાણે દશ જાણવાં.
અનાગતાદિ દશ પચ્ચકખાણે કહે છેલાયમફતે, જોડી-નિયથ્રિલર-ગળપાપ परिमाण निरवसेसं, संकेय अद्धा (य) इइ दसहा ॥१॥
અર્થ—અનાગત, અતિકાન્ત, કેટિસહિત, નિયન્દ્રિત, સાગાર, અનાગાર, પરિમાણકૃત, નિરવશેષ, સાંકેતિક અને કાળ, એમ પચ્ચક્ખાણે દશ પ્રકારે છે તેનું સ્વરૂપ પચ્ચફખાણ ભાષ્યમાંથી જાણવું.
* સ્થાનપૂતિ માટે મૂકેલી છે.