________________
પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર
૩૬૧ जावज्जीवं मे भगवंतो परमतिलोगनाहा अणुत्तरपुण्णसंभारा खीणरागदोसमोहा अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरणा વહંતા કર" .
तहा पहीणजरमरणा अवेअकम्मकलंका पण?बोबाहा केवलनाणदंसणा सिद्धिपुरनिवासी निरुवमसुहसंगया सव्वहा कयकिच्चा સિદ્ધા સરખા
तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं । પ્રાપ્ત કરવાનાં) ત્રણ સાધન છે –એક ચાર શરણને સ્વીકાર, બીજું (આ ભવ પરભવમાં કરેલાં) દુષ્કૃત્યની (ભાવપૂર્વક ગુરૂ સાક્ષીએ) નિન્દા અને ત્રીજું સુકૃત્યેનું સેવન–અર્થાત અનુ મેદના.
માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ એ ઉપાયનું હમેશાં પ્રણિધાન (નિશ્ચયપૂર્વક સેવન) કરવું જોઈએ તે પણ જ્યારે (આત્મામાં રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ) સંક્લેશ હોય ત્યારે વારંવાર અને સંકલેશના અભાવે દિવસમાં ત્રણવાર (ત્રિકાળ સંધ્યાએ) કરવું જોઈએ.
(તેમાં ચાર શરણાના સ્વીકારને વિધિ કહે છે કે-)
૧–અશ્વર્યાદિ ઋદ્ધિવાળા (ભગવન્ડ), ત્રણે લોકના (ગક્ષેમ કરનારા) સમર્થ નાથ (રક્ષક), અનુત્તર (ઉંચામાં ઉંચા તીર્થકરનામકર્મ વિગેરે) પુણ્યના નિધાન, રાગ-દ્વેષ અને