SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ वेस व्व निरासंसो, अज्ज कल्लं चयामि चितंतो। परकीयं पिव पालइ, गेहावासं सिढिलभावो ॥७६।। इय सतरसगुणजुत्तो, जिणागमे भावसावगो भणिओ। एस उण कुसलजोगा, लहइ लहु भावसाहुत्तं ॥७७|| एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी 'किरिया । 'सद्धा पवरा धम्मे, पन्नवणिज्जत्तमुजुभावा ॥७॥ ૧૬–કામભેગને અંગે-સંસારથી જેનું મન વિરાગી બન્યું છે તે ભાવશ્રાવક ભેગ કે ઉપગ ગમે તેટલા ભેગવવાથી પણ જીવને કદી પણ તૃપ્તિ થતી નથી એમ સમજી વિરાગી છતાં બીજાના (સ્ત્રી આદિના) આગ્રહથી કામ–ભેગમાં પ્રવૃત્તિ કરે (ભોગવે). (૭૫) ૧૭-ઘરવાસને અ ગે–વેશ્યાની જેમ નિરાશસભાવે આજ છે ડું, કાલ છડું, એમ ચિત્તવતે પારકું માનીને ગૃહસ્થવાસનું મન (ઈચ્છા) વિના પાલન કરે. (૭૬) એ સત્તર ગુણવાળાને શ્રીજિનાગમમાં ભાવશ્રાવક કહ્યો છે એ આત્મા પુનઃ મનવચન-કાયાની શુભ (આત્મનિષ્ઠ) પ્રવૃત્તિથી જલદી ભાવસાધુતાને પામે. (અર્થાત્ એવા આત્માને છઠા ગુણસ્થાનકના અધ્યવસાયે પ્રગટ થાય. (૭૭) હવે ભાવસાધુતાનાં લક્ષણે કહે છે એ ભાવસાધુતાનાં લિંગો આ પ્રમાણે છે. ૧–સઘળી કિયા મોક્ષમાર્ગનુસારિણી કરે, ૨-ધર્મમાં શ્રદ્ધા હોય, ૩-સરળ સ્વભાવી હોવાથી સહેલાઈથી સત્ય સમજાવી શકાય, (૭૮)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy