________________
૩ર૬
સ્વાધ્યા૦ ગ્રન્થસજોહુ
'सज्झाए करणंमि य, विणयम्मि य निचमेव उज्जुत्तो। "सव्वत्थणभिनिवेसो, वहइ रुई सुटु जिणवयणे ॥४३॥ पढणाईसज्झायं, वेरग्गनिबंधणं कुणइ विहिणा। तवनियमवंदणाई-करणंमि य निच्चमुन्जमइ ॥४४॥ સમુઠ્ઠાણા, વિ નિયમ પર ગુfi .
अणभिनिवेसो गीयत्थ-भासियं ननहा मुणइ ॥४५॥ જ્ઞાનીઓએ અહીં પાંચ ગુણવાળાને ગુણવાનું કહ્યું છે. તેનું સ્વરૂપ સાંભળે. (૨)
૧–સ્વાધ્યામાં, ૨-કિચામાં (કરણીમાં) અને ૩-વિનયમાં હંમેશ ઉદ્યમવાળો, ૪–સર્વ વિષયમાં દુરાગ્રહ વિનાને અને ૫-શ્રીજિનવચનમાં સુન્દર રુચિવાળો (એને ગુણવંત શ્રાવક જાણ.) (૪૩)
હવે તેનું ભિન્ન ભિન્ન વર્ણન કરે છે
૧-વૈરાગ્યના કારણભૂત “ભણવું-વાંચવું–પૂછવું-પાઠ કર ગોખવું–વિચારવું વિગેરે સ્વાધ્યાયને વિધિપૂર્વક કરે, ૨(શકિતને ગોપવ્યા વિના તે તે સમયે કરવા ગ્ય) તપ-નિયમ ગુરૂવન્દન, દેવવન્દન વિગેરે કિયા-કરણીમાં નિત્ય ઉદ્યમ કરે. (૪૪)
૩-‘ઉભા થવું, સામે જવું, વિગેરે ગુણવાનેને વિનય અવશ્ય કરે, ૪-જૂરાગ્રહ રહિત હોય તેથી ગીતાર્થ ગુરૂના વચનને અસત્ય ન માને. (સત્ય હિતકર માની સ્વીકારે) (૪૫)