SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ गिण्हइ गुरूण मूले, इत्तरमियरं व कालमह ताई। आसेवइ थिरभावो, आयंकुवसग्गसंगे वि ॥३६॥ 'आययणं खु निसेवइ, वज्जइ परगेहपविसणमकज्जे । 'निचमणुब्भडवेसो, न भणइ सवियारवयणाइं ॥३७॥ परिहरइ 'बालकीलं, साहइ कज्जाइँ 'महुरनीईए । इय छविहसीलजुओ, विन्नेओ सीलवंतोत्थ ॥३८॥जुगलं।। आययणसेवणाओ, दोसा झिज्जंति वढइ गुणोहो । परगिहगमणंपि कलंक-पंकमूलं सुसीलाणं ॥३९॥ ૩-તે પછી પિતાની શક્તિ પ્રમાણે) ગુરૂની પાસે તે વ્રતને અમુક કાળ માટે અથવા જાવજીવ માટે ઉચ્ચરે (સ્વીકારે) અને ૪-રોગો કે દેવાદિના ઉપસર્ગો આવે તો પણ મનમાં દઢતા કેળવીને તેનું પાલન કરે. (૩૬) ૨-શીલવંત-૧-ધર્મસ્થાન–જ્યાં ઘણા ધમી જીને મેળાપ થઈ શકે ત્યાં રહે, ૨-વિના પ્રજને પરાયા ઘેર જાય નહિ, ૩–અનુભટ એટલે કુલ–દેશ-સંપત્તિને છાજે તે વેશ પહેરે અને ૪-વિકારી વચને મુખથી બેલે નહિ. (૩૭) પ-બલ ચેષ્ટાને ત્યાગ કરે અને ૬-પિતાનું કામ બીજાઓ પાસે મીઠાશથી (ચાકર વિગેરેને પ્રસન્ન રાખીને) કરાવે. એ છ સદાચરણવાળો શ્રાવકધર્મની પ્રાપ્તિના અધિ– કારમાં શીલવંત જાણ. (૩૮)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy