SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ ૩૦૧ ज नाम किंचि दुक्खं, नारयतिरियाण तह य मणुयाणं । तं सव्वं पावेणं, तम्हा पात्रं विवज्जेह ||१५|| सणे धणे य तह परि-यणे य जो कुणइ सासया बुद्धी । अणुधावति कुढेणं, रोगा य जरा य मच्चू य ॥ १६॥ नए जिय ! दुस्सहवेयणाउ, पत्ताउ जाओ प (त) इं मूढ जह ताओ सरसि इन्हि, भत्तं पि न रुच्चए तुज्झ ॥ १७॥ !! ? વધારે શુ કહીએ ? નારકોને, તિય ચાને કે મનુષ્યને પણ જે કાઇ (થાપુ પણ) દુઃખ પડે છે તે સર્વ પાપથી જ ભાગવવું પડે છે, માટે પાપના ત્યાગ કરો ! (૧૧) સ્વજનમાં, ધનમાં, તથા પરિજન (પરિવાર)માં ‘એ બધું શાશ્વત રહેશે' એવી બુદ્ધિ જે રાખે છે તેની પાછળ જેમ ચારની શેાધમાં પાછળ પગેરૂં નીકળી ચારને પકડે તેમ રાગેા, જરા અને મરણુ તેને પકડી લે છે. અથાત્ સ્વજનધન વિગેરે નાશ ન પામે તેને પણુ રાગ અથવા જરા કે છેવટે મૃત્યુ પણ પકડી લે છે અને એ બધાંને વિયાગ રાવે જ છે. (૧૬) હે મૂઢ જીવ! તે કાળે (તે) નરકમાં જે દુસ્સહ દુઃખાને ભાગમાં તેને જો અત્યારે તું યાદ કરે તે તને લેાજન કરવું પણ ન ગમે! (અર્થાત્ આજના જીવનમાં ભાવી દુ:ખા તને સમજાઇ જવાથી તું ખાવાની પણ હિમ્મત ન કરી શકે.) (૧૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy