SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ છે અથ વાર્મગુરુમ્ | तेलुकिकस्स मल्लस्स, महावीरस्स दारूणा। उवसग्गा कहं हुंता ? न हुंतं जइ कम्मयं ॥१॥ वीरस्स मेंढि (मिनु) यग्गामे, केवलिस्सावि दारूणो । अइसारो कहं हुँतो ? न हुँतं जइ कम्मयं ॥२॥ वीरस्स अहिअग्गामे, जक्खाओ मूलपाणिणो। वेअणाओ कहं हुंती ? न हुँतं जइ कम्मयं ॥३॥ दारूणाओ सलागाओ, कन्नेसुं वीरसामिणो । पक्खिवंतो कहं गोवो ? न हुँतं जइ कम्मयं ॥४॥ ત્રણ લોકમાં અદ્વિતીયમલ્લ એવા શ્રી મહાવીરપ્રભુને પણ ભયંકર ઉપસર્ગો થયા તે જે કમ ન હોય તે કેમ થાય? (૧) જે કર્મ ન હોય તે મહાવીર સ્વામીને કેવલજ્ઞાની છતાં મેંદ્રિક ગામમાં ભયંકર અતિસાર કેમ થાય? (૨) કર્મનું અસ્તિત્વ ન હોય તે અસ્થિક ગામમાં સમર્થ વીરભગવાનને પણ શૂલપાણી યક્ષથી વેદનાઓ થઈ તે કેમ બને? (૩) જે તેવું કર્મ ન હોય તે પ્રભુ મહાવીરસ્વામીના કાનમાં ગવાળી ભયંકર ખીલા કેમ ઠેકી શકત? (૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy