SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૪૩ नव धम्मस भडका, उक्कोडा वंचणा व कवडं वा । निच्छम्मो किर धम्मो, सदेवमणुआसुरे लोए || ३९४॥ भिक्खू गीयमगीए, अभिसेए तहय चेव रायणिए । एवं तु पुरिसवत्थं, दव्वाइ चउच्विहं सेसं ॥ ३९५ ॥ चरणइयारो दुविहो, मूलगुणे चैव उत्तरगुणे य । मूलगुणे छट्टाणा, पढमो पुण नवविहो तत्थ । ३९६॥ ધર્મને મેટાં આસન-વસ્ત્રાદિ બાહ્ય આડંબર જોઇતા નથી, ‘તું મને અમુક આપે તે હું આમ કરૂં’ એવે બદલે પણ જરૂરી નથી, તત્ત્વ સમજાવવામાં ઠગાઈ પણ જરૂરી નથી અથવા પરને ઠગવારૂપ કપટ પણ જરૂરી નથી, પરંતુ કપટ વિનાના વીતરાગકથિત ધર્મ એ જ દેવો-મનુષ્યા અને અસુરા(ભવનપત્યાદિ) માં ધર્મરૂપે વર્તે છે. અર્થાત્ માયારહિત ધર્મ એ જ શુદ્ધ ધર્મ છે. (૩૯૪) હવે લાભ હાનિની તુલના કરવાના વિધિ કહે છે કેપહેલાં તે પુરૂષરૂપ વસ્તુના એટલે પુરૂષમાં કોઈ સાધુ, કાઈ ગીતાથ, અગીતા, ઉપાધ્યાય, આચાય અને રત્નાધિક ગણી–પ્રવત ક—સ્થવિર વિગેરે અનેક જાતના હાય તેને આશ્રીને તથા વિશેષમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ લાભહાનિની તુલના કરવી. (૩૫) વળી તે પુરૂષને આરાધનાની અપેક્ષાએ (જ્ઞાન—દન ચારિત્ર પૈકી) ચારિત્રાચાર-મૂળગુણ અને ઉત્તરગુણ એમ એ પ્રકારના છે, મૂલગુણમાં (પાંચ મહાવ્રત અને રાત્રિèાજન
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy