________________
૧૩૫
ઉપદેશમાળા
संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥३६९॥ अट्ठम छ? चउत्थं, संवच्छर चाउमास पक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०॥ नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो। पावसुआणि अहिज्जइ, अहिगारो लोगगहणमि ॥३७१॥ परिभवह उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो। विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२॥
ભેજન માંડલીના પાંચ દેશે સેવે ૧ સંયેજના, ૨ અતિપ્રમાણ આહાર, ૩ અંગારદેષ (રાગ), ૪ ધૂમ્રદેષ (દ્વેષ), તથા ૫ આહાર લેવાનાં શાસ્ત્રોક્ત સુધાની વેદના વિગેરે છે કારણ વિના શરીરનું રૂપ–બળ વધારવા આહાર વાપરે અને રજોહરણ ન રાખે.(૩૬૯) તથા
વાર્ષિક, માસી અને પાક્ષિક તપને અઠમ છઠ અને ઉપવાસ સુખશીલપણાથી ન કરે અને માસકમ્પાદિ નવકલ્પી વિહારથી ન વિચરે. (૩૭૦) | એક ઘરનો આહાર નિત્ય વાપરે, એકલે રહે, ગ્રહસ્થાની વાત કર્યા કરે, જુગાર વિગેરેનાં પાપશાસ્ત્રો ભણે અને લોકોને પ્રસન્ન કરવામાં તત્પર રહે, પિતાનાં અનુષ્ઠાનમાં આદર ન કરે. (૩૭૧) વળી
ઉગ્રવિહારી (અપ્રમાદી) સાધુઓને પરાભવ કરે (નિંદા કરે), બાલમંદબુદ્ધિવાળે તે જ્ઞાન-દર્શનચારિત્રરૂપ