SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રાહ sara कओ ? धम्मो, सच्छंदगई महपयारस्स । ', હિંયા જોર ? દો, ઘણ તું ? લગ્ન ના પા कत्तो ? सुत्तत्थागम - पडिपुच्छ्णचोयणा य इक्कस्स । विणओ वेयावच्च, आराहणया य मरणंते || १५७॥ पिल्लिज्जेसणमिक्को, पहनपमयाजणाउ निश्च भयं । काउमणो वि अकज्जं, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ (શબ્દાદિ ભાગા) તુચ્છ (નહિ વત્) હેાય છે, પરીષહાર્દિની શારીરિક પીડાએ ખમવી પડે છે, વડીલે તરફથી થતી સારણા વારણા કે પ્રેરણાદિનું અપમાન સહેવુ પડે છે અને દરેક કામાં ગુરૂની આજ્ઞાને વશ અનવું પડે છે. (૧૫૫) (દુષ્કર માનીને ગચ્છવાસને છેાડવાથી) સ્વચ્છ દુમતિએ વનાર અને પોતાની બુદ્ધિએ જીવનાર એકલા સાધુને (ગુરૂની નિશ્રા વિના) ધર્મ કયાંથી થાય ? અર્થાત્ ન થાય. અથવા એકલા શું આરાધન કરે? કે અકાર્યના એ શી રીતે ત્યાગ કરે (કાણુ તેને શકે) ? તથા અલ્પ બુદ્ધિવાળા એકલે। સૂત્ર-અરૂપ આગમની પૃચ્છા કાને કરે ? કોની પાસે ભણે ? અથવા તીવ્રબુદ્ધિવાળા હાય તા તેને થતા તર્કોનું (યુક્તિઓનું) સમાધાન પણ કાણુ કરે ? વળી એકલો વિનય વૈયાવચ્ચ વિગેરે કાની કરે? અને અંતકાળે તેને આરાધના (નિામણા) કાણુ કરાવે ? વળી એકલા એષણાસમિતિનુ પણ ઉલ્લઘન કરે અર્થાત્ દાષિત આહારાદિ વાપરતા થઈ જાય, અને ઠેર ઠેર સ્ત્રીઓથી ભરેલા ક્ષેત્રમાં એકલાને (ગાચરી આદિ ક્તાં) પેાતાનું ચારિત્ર
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy