________________
ઉજવણી નિમિત્તે, આ ગ્રન્થના પ્રકાશનકાર્યંને અંગેનું સઘણુંયે ખર્ચ ઉદારભાવે આપેલ છે. તે માટે સાચેજ તેઓની શ્રુતજ્ઞાનની ભક્તિ અનુમેદનીય તેમજ અનુકરણીય છે.
ગ્રન્થના પ્રકાશનને અંગેની સંપૂર્ણ સહાય ગ્રન્થમાલાને મળેલ હાવાથી, આ પુસ્તકનું મૂલ્ય રાખવાની ઇચ્છા નથી—નહતી; પણ મૂલ્ય નહિ હોવાના કારણે લગભગ ભેટનાં પુસ્તકાના ઓછાવત્તો દુરુપયેાગ થવાની સંભાવના છે. એ ભયથી ઉગરવાને તેમજ અભ્યાસકવ ની માગણીને પહેોંચી વળાય અને તેએ તેના લાભને ઉઠાવી શકે એ વિગેરે કારણોથી પ્રસ્તુત ગ્રન્થનું મૂલ્ય નજીવુ' નાછૂટકે રાખવુ પડયુ' છે.
આ ગ્રન્થના સંપાદન તેમજ પ્રકાશનકા તે અંગે મુદ્રણદોષજન્મ કે અજ્ઞાન-પ્રમાદદાષજન્ય જે ક્ષતિ રહેવા પામી હોય તે સર્વાં ક્ષતિઓનુ પરિમાર્જન વિદ્વાન વાચકવર્ગી કરશે, અને આ સ્વાધ્યાયગ્રન્થના પઠન-પાઠન દ્વારાએ શ્રી જિનભાષિત ધર્મની આરાધનાના માર્ગમાં આગળ પગલાં માંડશે. એજ ભાવના.
ફાલ્ગુન શુક્લા-પૂર્ણિમા વી. સ. ૨૪૬૬, વિ. સ. ૧૯૯૬ ગોપીપુરા, સુરત.
-પ્રકાશક