________________
(૧) સ્વર + પૂર્ણ કે અપૂર્ણ વ્યંજનનાં ધ્વનિક્રમમાં શાસ્ત્રીય રીતે ઉચ્ચારણ બદલાતું નથી.
નત + શક્તિ, ગત + મ્..... પરંતુ બોલનાર નિયત સમયનું ધ્યાન રાખે નહી તો પૂર્વવ્યંજનનો અન્યસ્વર બોલાતો નથી. - સંભળાતો નથી. સંસ્કૃત જેવી ક્લાસિકલ લેંગ્વજ માં અર્થ બદલાઈ જાય છે – સ + રાગ - સમાન રાજા અર્થ થાય. પણ – સમ્ + રીન્ = સમ્રીનું ઉચ્ચારણ થાય, સમાન રાજા કહેવું હતું – પરંતુ મોટો રાજા એવો અર્થ બદલાઈ ગયો.
ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષામાં પૂર્વશબ્દનો સ્વર લોપ સાર્વત્રિક છે, છતાં અર્થભેદ નથી. “જિનદેવ-ગુજરાતી ભાષક આ સંસ્કૃત ભાષાનાં શબ્દને પણ ગુજરાતી ભાષાની લઢણ-શૈલી મુજબ જિદેવ બોલ્શે નહી કે બોલશે) જો કે લખાશે શબ્દની મૂળભાષાની ઉચ્ચારણ પદ્ધતિ પ્રમાણે “જિનદેવ” વગેરે...
(૨) સ્વર + સ્વર. અહી બે સ્વરોનાં ઉચ્ચારણમાં નિયત સમયમાત્રા ઘટે તો તે સ્વરમિશ્રણથી બનતું “સ્વરધ્વનિનું નવું ઉચ્ચારણ સ્વરૂપ સર્જાય છે જેના નિયમો સં./પ્રા. વગેરે ભાષામાં પ્રસિદ્ધ છે. ૨ / મા + / ગ = મા, ગ / મ = { / રું = ...
પ્રાકૃત વગેરે ભાષાઓમાં તો સ્વરનું ઉચ્ચારણ ન પણ થાય = સ્વરલોપ થાય છે.
તેવ + કુત્ત = વેવડન - રેત ! પગાત = પાયનાન – પીયત |
(૩) પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + સ્વર. અહી પૂર્ણવ્યંજન પછી સ્વર આવે તો વ્યંજનનાં અત્યસ્વર સાથે પરવર્તિસ્વરની સંધિ થાય નિન + રૂદ્ર = ગિનેન્દ્ર
પરંતુ અપૂર્ણવ્યંજનમાં પરિવર્તિસ્વર ભળી જાય છે જેથી અપૂર્ણવ્યંજન પૂર્ણ બને છે – કર્ણામ્ + નતમ્ = મન્તમગિત.
(૪) પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + પૂર્ણ કે અપૂર્ણવ્યંજન પૂર્ણવ્યંજન પછી પૂર્ણ કે અપૂર્ણવ્યંજન આવે તો ઉચ્ચારણમાં કોઈ પરિવર્તન થતું નથી.
વીર + નિન, કે વીર + મેં ......