SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] શ્રી વિશતિ-વિશિકા સારાંશ સમાધાનના ઉપસંહારમાં આવિંશિકામાં અનાદિપણુમાં સ્વસમય સિદ્ધાંતને પ્રતિપાદન જણાવે છે કે – કરે છે, અને ધર્મ અધર્મ આકાશ-જીવ અને પુદ્દલ શકે છમ વઢ ન કથા નથમિા એ પંચાસ્તિકાયમય આલોક અનાદિપણે વર્તે इत्थं पयट्टियव्वं सम्मं ति कयं पसंगेणं ॥१०॥ છે. અનાદિપણું સ્થાપન કર્યા પછી ગ્રન્થકાર • ઉપરના શંકા સમાધાન શ્રવણ કરવામાં ન આદિપણું (જગતનું) સ્વીકારનારને કેવી આપત્તિઓને સામને કરે પડે છે, અને આવે, યુક્તિયુક્ત રીતિએ વિચારવામાં ન આવે, સામને કર્યા છતાં લાભ-નુકશાનની નિર્ણત દ્રષ્ટિએ નિહાળવામાં ગ્ય બચાવના અભાવમાં અંતે અનાદિપણું સ્વીકારવાની ફરજ પડે છે. ન આવે તે છદ્મસ્થાએ કેઈપણ સમયે કુશળ માર્ગમાં પ્રથમતયા સમ્યફ પ્રકારે પ્રવૃત્તિ કરી જ એકથી ચાર ગાથામાં અનાદિપણે વર્તતા લોક નથી. એ પ્રમાણે કહેવાથી સર્યું, અર્થાત્ અને પંચાસ્તિકાયનું સ્વરૂપ પ્રતિપાદન કરીને એટલાજ શબ્દ બસ છે. આથી સમાધનના જગતના અનાદિપણાની સિદ્ધિ કરેલ છે. પાંચમી ઉપસંહારમાં કથન કરેલ શબ્દોથી વનિત ગાથાથી લાશ ગાથા સુધી મથકાર લોકનું થયું કે લાભદાયક પ્રવૃત્તિ હિતકારી હોવાથી આદિપણું પીકારનારની માન્યતા જણાવીને ક્રમશઃ સમ્યક પ્રકારે સંક્ષેપ રચવું તે અતિ સુંદર છે. શંકા-સમાધાન આપીને દાન્તાદિયુક્તિયુક્ત શાસ્ત્ર . આ રીતિએ આ વિશિકાના પૂર્વ પ્રકરણોના સમ્મત નિતિપિતિથી ન્યાયપૂર્વક અનાદિપણાની પંદર કો માં રહેલા પરમાર્થને પિછાણી ગયા. સિદ્ધિ કરી છે. અને તેથી જ અંતિમ નિર્ણય સત્તરમા ક્ષેકથી વિશ લેક સુધી ગ્રન્થ. “રૂા તતનિમિત્રો ગળાફાં ઘણ ઉદ્ધિ જોવુત્તિ” કાર પઠન-પાઠન કરનારને એગ્ય આશીર્વાદ એ પ્રમાણે પ્રથકાર જાહેર કરે છે. આ આપતાં જણાવે છે કે આ ગ્રંથના વીશ-અધિ. કારોનું પઠન પાઠન કરવાથી અનુક્રમે શુદ્ધ ૩. કુલનીતિ-લોકધર્મવિશિકા. બુદ્ધિવાળે થાય છે અને સુત્રાર્થ રહસ્ય પ્રાપ્તિને લેકનું અનાદિપણું સિદ્ધ થયા પછી યોગ્ય બને છે. એટલું જ નહિં પણ અનુક્રમે વિશિષ્ટ લેકને આશ્રીને કુલ પરંપરાથી આવેલી ગુણની પરંપરાને પ્રાપ્ત કરનાર તે ભવ્ય પુણ્ય અગર માની લીધેલ આચરણુઓને ધર્મ કહેવાનું છેલા પુદ્ગલ પરાવર્ત માં પ્રાય કરીને નારાઓ પણ મોટા પ્રમાણમાં છે. કુલપરંપરાથી હેવાથી “મવા રુ તુ' ભવવિરહ આવેલી રૂઢીઓ અને આચરણાઓનું યત્કિંચિત કુલ સંસારના સર્વ બંધનથી મુક્ત એવા મક્ષ દિગ્દર્શન કરાવીને કહેવાતાં અને મનાતા ધર્મોને સુખના અદ્વિતીય લાભને પ્રાપ્ત કરનારે થાય છે. કુલનીતિ-ધર્મો તરીકે ગ્રન્થકાર જણાવે છે. ૨. લેક-અનાદિત્ય-વિંશિકા. આ વિશિકાની ૧૯ મી ગાથામાં જણાવે આ બીજી વિંશિકામાં લેકનું અનાદિપણું છે કે સર્વે વેદ ધર્મો પણ નિયમથી મેક્ષ સિદ્ધ કરેલ છે. પરમ પુરૂષ-ઈશ્વરાદિ જગકતૃ વ સાધક નથી ઈત્યાદિ-ડા વેરા નિઃઆદિનું યુક્તિયુક્ત નિરસન કરેલું છે. જગતૂના સાધન નિયા ગાથા ૧૯મી પૂર્વાદ્ધઃ |
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy