SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાનના ઉપસંહારમાં કૃતિઓ પ્રત્યે વધુ વધુ આદર-બહુમાન વૃદ્ધિ આક્ષેપ કરનારાઓને સુંદર સમાધાને મળી પામે એ હેતુઓને લક્ષ્યમાં રાખીને જ અમે જાય છતાં આક્ષેપ કરવાની આદત પડી હોય સંક્ષેપ રચનાઓ રચીએ છીએ માટે સંક્ષેપ તે યુક્તિ યુક્ત સુંદર સમાધાનને સ્વીકારીરચવું તે અતિ સુંદર છે. શક્તજ, નથી. અને તેથી જ નિર્માલ્ય અને વજુદા સુંદર રચના રચવા સંબંધમાં આ રીતિએ વગરની વાત છે આગળ ધરીને જણાવે છે, તે અનેક વિધ સમાધાન સામગ્રીઓ પ્રથમ વિંશિ- જુઓ-આજ વિંશિક ગાથા ૮. કામાં જણાવી છે. એટલું જ નહિ પણ પ્રતિ- “ો કુળ તોલો ગં ગાય વાળ પત્તા ભાશાલિ-જી આ વિશિકા સંબંધમાં વધુ વધુ વિચાર-મનન કરે તે વધુ વધુ પ્રમાણમાં આ પદેથી આક્ષેપ કરનારાઓ એ જણાવવા સમાધાને સહેલાઈથી પ્રાપ્ત થાય એમાં શંકાને મળે છે કે તમારું સંક્ષેપ કથન ભાવિ માટે ભલે લાભદાયિ હોય પરંતુ તે કથનથી દુર્જનેને સ્થાન નથી. પીડા થશે. આ આક્ષેપના સમાધાનમાં શાસ્ત્રસમાધાનના ઉપસંહારમાં. કાર તેજ ગાથામાં જણાવે છે કેસમાધાનની સુંદર વાનગીઓ પીસીને ગ્રન્થકાર સમાધાનના ઉપસંહારમાં જણાવે છે “ત િવષટ્ટો ફર્થ સુથાન મહતi? કે જે જે શાસ્ત્રોથી સંક્ષેપતયા ઉદ્ધાર થયે ભાવાર્થ –તે પણ આ રીતિએ (સંક્ષેપ એટલે કે સંક્ષેપ કૃતિઓનું પઠન-પાઠન રચના રચવાની રીતિએ) પ્રવર્તવું એ લાભકરશે, સત્કારશે અને આદર આપશે; આથી તે દાયી છે, કારણ કે તે સંક્ષેપ રચનાને દેખીને વિસ્તૃત વિવેચન રૂપ મૂળ શાસ્ત્રની પઠન પાઠનાદિ શ્રતજ્ઞાનના અર્થિઓને અતિ સંતેષ થાય છે, ક્રિયાઓને વિચ્છેદ થઈ જશે, અગર થઈ ગયો અથવા તે સજજને પુરૂષની બુદ્ધિને અતિ આ આક્ષેપ પણ અસ્થાને છે. કારણ કે સંતોષ થાય છે. એટલું જ નહિં પણ દુર્જનને શાસ્ત્રના સારભૂત દેશ-વિભાગ-વિષય કે અવ- . પીડા તે નહિં થાય પરંતુ તે સંક્ષેપ રચનાઓના યવને દેખાડવા માત્રથી તે સંક્ષેપ રચના- શબ્દ તેઓને કર્ણગોચર થશે તે જરૂર લાભરસિક વાંચકોને આશ્ચર્યાદિની ઉત્પત્તિ થશે. દાયિ થશે. કારણ કે શુદ્ધ-આશયથી કરેલ સાથે સાથે વાંચતાં વાંચતાં એ નિર્ણય થશે કે પ્રવૃત્તિને શામાં નિર્દોષ રૂપે ઉજણવી છે, સંક્ષેપ કથને પણ આવાં આવાં અનેકવિધ જુઓ– આ પ્રથમ વિંશિકા ગાથા-૯ Xxx આશ્ચર્યોથી ભરપૂર છે તો પછી જે ગહન- . 1- तत्तो तेसिपि होहिहण पीडा सुद्धापया पबत्ती सत्थे ગ્રન્થથી ઉદ્ધાર થઈ સંક્ષેપ કથને થયાં છે તે મૂળ ગ્રન્થ વિચારતાં આશ્ચર્યોને વધારે અને નિદોફિયા મળિયા છે. માર્ગની દઢતા કેળવાશે. અર્થાત મૂળ શાન સમાધાનની ભીતરમાં પ્રચ્છન્ન રહેલ સીધા અગર નાશ થવાનો સંભવ નથી, પરંતુ તે તે શાસ્ત્રોમાં આડકતરા આક્ષેપોનું સુંદર યુક્તિ યુક્ત સમાધાન આશ્ચર્યપૂર્વક પ્રવૃત્તિને પ્રારંભ અને અખલિત આપીને ગ્રન્થની શરૂઆત કરવા પહેલાં પોતાનાં પરંપરાને વેગ વધુ વધુ બળવત્તર બનશે. આંતરિક અભિપ્રાયને ગ્રન્થકારે વ્યક્ત કર્યો છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy