SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પ્રણેતાની પિછાણ, શિક્ષા સ્વરૂપ, ૧૩. ભિક્ષા-વિધિ, ૧૪. ભિક્ષાશુદ્ધિઃ ૧૫. આલેાચન-વિધિ, ૧૬. પ્રાયશ્ચિત્ત વિધિ, ૧૭. ચેાગ વિધાન, ૧૮. કેવળજ્ઞાન સ્વરૂપ, ૧૯. સિદ્ધ-ભગવન્તાના ભેદેાનું સ્વરૂપ, ૨૦. સિદ્ધ ભગવન્તાના સુખનુ' યથાસ્થિત સ્વરૂપ, ઉપરની વીશ-વિ'શિકાએ અનુક્રમે જણાવ્યા મુ પેાતાના અર્થ સૂચક નામ પ્રમાણે પાત પેાતાના અધિકારને વીશ-વીશ શ્ર્લાકમાં પરિ કુટપણે પ્રતિપાદન કરે છે. સાન્વ-વિશતિ-વિશિકા નામ, [ ૩ ષોડશકની રચના રૂપે સે।ળ અધિકાર અર્થાત્ સાળ ષોડશકમાં પરિપૂર્ણ કરેલ ષોડશક ગ્રન્થ પ્રસિદ્ધ છે, તેવીજ રીતે વીશ Àાકથી એક એક વિ’શિકાની રચના કરીને વીશ અધિકાર રૂપે અર્થાત ‘વિરાતિ-વિશા-ઝરણ’ નામે આ ગ્રન્થ પરિપૂર્ણ પણે પેાતાના નામને સાન્વ રીતિયે સાર્થક કરે છે. અષ્ટક, ષોડશક અને પંચાશક નામના પુનીત ગ્રન્થોના નામ અનુક્રમે આઠ શ્ર્લાક પ્રમાણુથો, સેાળ શ્લાક પ્રમાણથી અને પચાસ લેાક પ્રમાણથી જૈન શાસનમાં મશહૂર છે. તેવી રીતે આ વિશાતિ-વિશિષ્ઠા-મજૂર' પણ વીશ વીશ શ્લાકથી એક એક વિશિકા રૂપે છે, અને એવી વીશ વિંશિકાથી વિશિષ્ટ આ ગ્રન્થને ઓળખ વાની જરૂર છે. આઠ લેાકથી એક એક અષ્ટ-ની રચના કરીને મંત્રીશ અધિકારવાળા અર્થાત્ ૩૨ અષ્ટક પ્રમાણવાળા ગ્રન્થ અકજી નામે ઓળખાય છે, પચાસ શ્લાકથી, એક એક પચાશકની રચના કરીને ૧૯ પચાશક પ્રમા જીવાળા પચાશક ગ્રન્થ જૈશ શાસનમાં અતિ પ્રસિદ્ધ છે, અર્થાત્ અષ્ટકજી અને પચાશકમાં àાક સખ્યા પ્રમાણે અધિકારાનુ નિયમીતપણું નથી. અને તેથીજ આઠ Àાકથી એક અષ્ટક અને અધિકારીની ગણના ૩૨ ની થાય છે, તેવીજ રીતે પ≠પચાસ બ્લેકથી એક પચાશક અને અધિકારેની ગણના ૧૯ ની થાય છે; તેવું અધિકારાનું નિયમીતપણું' આ વીશ-વિશિકા પ્રકરણમાં નથી. પરંતુ સેળ શ્લાકથી શરૂ થતાં એક એક પ્રકરણ-ગ્રન્થ-પ્રમાણ. વિંશતિ-વિશિકા-પ્રકરણનું નામ, અનુક્રમે વિશતિ વિશિકાઓના નામ અને પ્રકરણ નામની સાન્વતાની પર્યાલાચના કર્યાં પછી પ્રકરણનુ‘ àાક પ્રમાણુ વિચારીએ, વીશ-વીશ ક્લાકથી શરૂ થતી વિશિકાઓ વીશ છે એટલે સહજ કાલ્પનિક વિચારણાએ ૪૦૦ લેાક થવા જોઇએ. પરંતુ ભિક્ષાશુદ્ધિ નામની ચૌદમાં વિશિકાના છ શ્લાક પ્રાસ છે, અર્થાત્ ચાઇ ક્ષેાક કાઇપણ પ્રતિમાં પ્રાપ્ત થતા નથી. આ ભિક્ષા શુદ્ધિ નામની વિશિર્માને ‘તન્ત્રાપદ્ધિસિયાશા નામથી પણ ઓળખે છે, કારણ કે કેઇક પ્રતિમાં આ નામ વિશિકાના અતમાં જણાવે છે. આ ઉપરથી ૧૯ વિશિકાના ૩૮૦ ક્ષેાક, ચાક્રમી વિશિકાના ૬ શ્લાક અને છેલ્લી વિશિકામાં વીશને બદલે ૨૧ શ્લેાક છે, અર્થાત્ છેલ્લા એક શ્લોકમાં ગ્રન્થકારે ગ્રન્થની પરિસમાપ્તિરૂપ પુણ્યપાન અને આશીર્વાદનુ' સૂચન કર્યું' છે, તેથી કુલ શ્લોક ૩૮૭ છે. વિÀાક ૧૮ ૪ ૨૦=૩૬૦ વિશિકા એકથી ૧૩ વિશિકા અને ૧૫ થી ૧૯ વિશિકા ચૌદમા વિશિકા— વીરાની વિશિકા ૧ x } == F ૧ × ૨૧=૨૧ કુલ Àાક-૩૮૭.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy