________________
શ્રી વિશતિ-વિ‘શિકા સારાંશ,
૪]
ઉપરના ૩૮૭ શ્લોકા આર્યામાં છે, એટલે એક એક શ્લાકમાં અત્રીશ અક્ષરે ઉપરાંતના અક્ષરા છે. અર્થાત્ કઇ કઇ ક્ષ્ાકમાં અક્ષર ૪૧-૪-૩૯-૩૮ પણ આવે છે, અને તેથી સરે. રાશ લગભગ ખત્રીશ અક્ષરે એક Àાક ગણીએ તા આશરે ૫૦૦) પાંચસે શ્ર્લાક પ્રમાણુ થવા સંભવ છે.
સંભવિત-સમાધાન,
વિ'શતિ-વિશિકા વીશ વીશ લેાક પ્રમાણવાળી હાવા છતાં ચૈાદમી વિ'શિકાની રચના શું ૬ લેાકમાંજ કરી હશે ?, વીશ લેાક હાવા છતાં શું છ àાક રાખ્યા છે ?, ચાઇ શ્લોક નહિ મુકવાનુ` પ્રયેાજન શું ?, રચના અવસરે વોશ હતા કે સાળ ?, શું ચાદ લેાક મળતાં નથી ?, ચાદ શ્લોક મળે છે છતાં શું લખ્યા નથી ?; આવી આવી અનેક વિધ પ્રશ્નની પરંપરા ઉડે એ વાભાવિક છે. પરં’તુ ઉઠતી શ’કાઓનુ` સંભવિત સમાધાન જેટલું મળે છે તે અત્ર જણાવાય છે. હસ્ત લિખિત ભંડારામાંથી મળી આવતી
પ્રતિમાં ચૈદમી વિશિકામાં છ શ્લોકજ મળે છે. પ્રાથમિક મુદ્રણુ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ ગુરૂ-આગમાદ્ધારક-આચાય દેવેશ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજાની પુનીત નજરે થયેલ છે. તેઓશ્રીએ પણ સબંવિત સમાધાન નીચે મુજબ આપેલું છે.~
egory न कापि तया आविशति चतुर्दश गाथा उपलब्ध इति नोपायन्त्रासां मुद्रणे ।
આ ઉપરથી ચાદમી વિશિકાની ચાદ ગાથાઓ મળી આવતી પ્રતિએમાં નથી એજ સભવિત સમાધાન ચેાગ્ય છે.
ઉપર પ્રા.અભ્ય કરે સંસ્કૃતમાં છાયા અનાવી છે. અને મુદ્રણ થયેલ તે ગ્રન્થમાં પણ છ Àાકની છાયા છે. અર્થાત્ સ'શાષન સ`પાદન અવસરે પ્રાપ્ત થયેલ પ્રતિમાં પણ તેઓને છજ ગાથા મળી છે. આ ચાક્રમી વિ'શિકા સ'ખ'ધની ૧૪ ગાથાઓ કાઇપણ સ્થળે મળી આવે અગર
સંબંધમાં જાણવા મળેતા વિદ્વાન એ મળતાં સાધન દ્વારાએ મેળવીને જણાવવું જરૂરીનું છે.
પ્રકરણ-પ્રણેતાના પુનીત-સમય-નિ ય.
આ પ્રકરણના પ્રણેતા પ્રાતઃસ્મરણીય પૂજ્ય. પાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી છે . એના નિય કરવા શી રીતે ?, કારણ કે ગ્રન્થકારે ગ્રન્થની પરિસમાપ્તિમાં પોતાના ગુરૂવર્ય'ના, પેાતાની વ’શ પરપ્રાના, અને પેાતાના નામના ઉલ્લેખ કર્યાંજ નથી. આ પ્રશ્નના સમાધાનમાં પ્રશ્નકારે સમ જવું જરૂરીતુ છે કે તેઓની સમગ્ર રચનાઓના અ'તમાં મવિન્દ્વ' અગર ‘મધર' ઇત્યાદિ પદોના ભાવને અનુસરતાં પદેથી તેએની રચના નિર્ણીત થાય છે. અને તેથીજ તેઓશ્રીને માTM પવિવૃવિત-શાસનકમાવા, મવિરહા - માયસ્ટ્રીમિ′′રિ, શ્રીમવિરહાકું: શ્રીમિત્રમૂમિ:, ઇત્યાદિ પદ્માથી સંશોધનકારાએ, સ'પાદનકારાએ અને ભાષાન્તરકારે એ સ્થળે સ્થળે સ ખાધેલા છે.
એટલું જ નહિ પણ તેએશીની મળી આવતી રચનાના અંતિમ પદ્મા તપાસવામાં આવે તે તેજ ભાવના ઉલ્લેખા મળી આવે છે.
જીએ=ર્ષોડશક પ્રકરણ ગ્રન્થમાં ષડશક ૧૬.' ગાથા ૧૬ મી-‘ ગામાનુંમળાય એ માવા મથ
આ મુદ્રણુ કાર્ય થયા પછી પણ વિ’શતિ વિશિકા ત્રિસિદ્ધિ હા । ’