SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ, ૨] એ એને એ ચાર જેવી સીધી અને સ્પષ્ટ વાત છે. આથી પણ પ્રકરણ પ્રણેતાઓમાં તેઓશ્રીના નખર પ્રથમ આવે છે. પ્રકરણ પ્રણેતાની પિછાણુ, ગ્રન્થ શહેન આ નામધેય પૂ॰ આચાર્ય શ્રીના અનેકવિધ અમૂલ્ય કૃતિરૂપ ગ્રન્થા પ્રસિદ્ધ થયેલ છે. તે ગ્રન્થા પૈકિ મુદ્રિત થયેલ વિગત-વિશા’ નામના ગ્રન્થ લભ્ય છે. આ વિષયાથી ગુથાયેલા છે. અને તે ગ્રન્થ દર્શનીય છે, એટલુંજ નહિ પણ વિદ્વજનને વાંચન કરવા ચૈગ્ય મનનીય અને પરીક્ષણીય છે. ગ્રન્થના પ્રણેતાની પિછાણુ કરવાની અને કરાવવાની રીતિ નિતિમાં લેખક કે વાંચકને મતભેદ હાતા નથી. પરંતુ ગ્રન્થ કર્તાની પિછાણુ થયા પછી ગ્રન્થની રસિક રચના, રચના સમય, રચના સમયના ઐતિહાસિક પ્રસ`ગા, શાસ્ત્રમાન્ય સિદ્ધાન્તા, પ્રકરણાના પુનીત સંખ`ધ પ્રારંભ અને પુર્ણાહુતિ, પ્રકરણ સ્થિત વિષયાના વિશિષ્ટ રીતિએ સાધેલેા સુમેળ, વિષયેની છણુવટ, ઋણુવટ પ્રસંગે સચવાયેલ પૂર્વાપર સબધ; અને વિષયાના પ્રતિપાદન અવસરે ઝળહળતાં બુદ્ધિ વૈભવાદિ પ્રગ`ગે ઉદ્ભવતી અનેક વિધ શકાઓના ઉત્થાનને અવકાશજ મળતા નથી. અને કદાચ પ્રાસ'ગિક શકા આવિર્ભાવ થાય તે પ્રકરણ પ્રણેતા પ્રત્યેના આદર બહુમાનથી ત્યાંને ત્યાંજ શંકાનું નિરસન પ્રકરણનું પુનીત નામ. આ ગ્રન્થ'પ્રાકૃત ભાષામાં અને પદ્યધ રચનામાં રચાયેલા છે. દરેકે દરેક શ્લેાકેા આર્યાં છન્દમાં ગુન્ધેલા છે. અને વીશ વીશ શ્ર્લોકથી એક એક વિ‘શિકા વિવિધ વિષયાને સ્પષ્ટ કરે છે. તેથીજ આ ગ્રન્થ ‘વિરાત: વિચા: ’નામે જૈન શાસનમાં મશહૂર છે. એક એક વિશિકાથી એક એક અધિકાર જણાવે છે એ રીતિએ વીશ વિશિકાથી વીશ અધિકાર અનુક્રમે જણાથાય છે. આ ગ્રન્થને વિશાત-શિક્ષા-કર' નામે ઓળખવા ઉચીત છે. કારણ કે ગ્રન્થકારે અતિમવિશિકાના અંતમાં ‘ાળપણવિળે' એ પદેાથી પ્રકરણ જણાવેલું છે. તેથી એ નામથી ઓળખશું. હવે આ ગ્રન્થને ‘વિજ્ઞાત-શામળ ’ વિશિકાઓના ક્રમશઃ નામ. છે. પ્રથમ વિ’શિકાનું' નામ ‘અધિષ્ઠાન ચા’ આ પ્રથમ વિશિકાના શ્લોક-૧૧ થી શ્લોક૧૫ સુધીના પાંચ શ્લોકમાં અંગુલિ નિર્દેશમાત્ર રૂપે વીશ વિશિકાઓના અનુક્રમે નામ સૂચન કર્યા છે. દશાસૂચળા વસ્તુ' ઇત્યાદિ પદથી આરંભ કરીને ‘તાવ પરમ મુદ્દે વ ’ એ પદ 'તમાં જણાવીને આ પદેથી વીશ વિ'શિકાના નામે પૂર્ણ થાય છે. ૧. અધિકારસૂચના, ર. લેાકનુ અનાદિપશુ, ૩. કુલનીતિ લેાકામ, ૪. ચરમાવત=અર્થાત છેલ્લા થઈ જાય છે. આ ગ્રન્થના વાંચન-મનન-પુગ્ધપરાવત, પ. ખીજાદિ=અર્થાત્ ધમ પ્રાપ્તિના પરિશીલન અને નિદિધ્યાસનમાં વાંચકે તથા ખીજ–અંકુર-કિસલય આદિના અનુક્રમ, ૬. વિચારકે। અને આનન્દ અનુભવે, તેમજસદ્ધ-અર્થાત્ સમ્યકત્વ સ્વરૂપ, ૭. દાન-ધર્મ - અખડપણે આનન્દ ઝીલી રહે તે હેતુથી વિધિ, ૮. ઉત્કૃષ્ટ પુજા વિધિ, ૯. શ્રાવક ધર્મપ્રકરણ પ્રણેતાનું નામ, પ્રકરણ પ્રણેતાએમાં સ્વરૂપ, ૧૦. શ્રાવક પ્રતિમા સ્વરૂપ, પ્રથમપણુ' અને પ્રણેતાની પિછાણુ કરી ગયા. યતિષમ સ્વરૂપ, ૧૨. ગ્રહણુ-આસેવન ૧૧.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy