SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધાદિ-પાષક–સુધાધિ ૫૩-નમેા'પદ્મની નિ`ળતા યાને ભેદ--છેદનુ દિગ્દર્શન લેખાંક-૩ ચાલુ વર્ષના ( ચૌદમા વષઁના) ખીજા અને ત્રીજા અંકમાં અનુક્રમે “નમો” પટ્ટની નિળતા, અને ત્રિવેણી સ‘ગમારાધનાનું આંતરસ્વરૂપ વિવેકપૂર્વક વિચાર્યું હશે!, અથવા પુનિત ભાવે પરિશીલન કર્યું હશે!; તે તે વાંચકાને “તમે” પદની અમેબ્રસિદ્ધિ હસ્તગત થયા વગર રહેશે જ નહિ. ૪૯ વાંચકાએ વિવેકપૂર્વક યાદ રાખવું જરૂરીનું છે કે-અનેકવિધ-અક-આફતના સફળ સામા કરીતે, અપાર અધિરૂપ સ ંસારમાંથી પાર ઉતરીને માર્ગદર્શક બનેલા આરાધ્ય-ભગવન્ત-આરિતા અને પાર ન પામી શકાય એવા સસાર સમુદ્રને પાર પામીને, પરમદે પહેાંચેલ-સ્થિત થયેલા સિદ્ધ ભગવતા હાથ ઝાલીને તારી શકતા જ નથી, કારણકે હાથ ઝાલીને તારવાની સ્થિતિમાં તેઓ છેજ નહિ. આરાધ્યપદે સ્થિત થયેલા અને પ્રથમ પરમેષ્ટિપદને શે।ભાવનારા અરિહંતાએ દર્શાવેલા માર્ગે કુચ કરનારા-શાસન પ્રભાવક આચાર્ય-ઉપાધ્યાયેા તથા સાધુ ભગવંતા સ ંસાર સમુદ્રથી પાર ઉતરવાની પુનીત તાલાવેલીમાં પડેલા છે. અને તેએ પણ્ મા દર્શક કે સહાયક બની શકે છે, પરંતુ હાથ ઝાલીને તારવાની સ્થિતિમાં તેઓ પણ છે જ નહિ. માદક-પરમેષ્ટિ -ભગવન્તાએ કરેલા માદ નથી, અને ફરમાવેલા અમેાઘ-સાધનસેવનાથી; આરાધકાની આરાધના આરાધ્ય-ભગવતા પ્રત્યે અવિહડ-અસ્ખલિત અને તેા જરૂર આરાધકો પણ આરાધ્ય ભગવતા અને એમાં શંકાને સ્થાનજ નથી. પંચ-પરમેષ્ઠિ-પદમાંના કોઈ પણ પરમેષ્ઠિ પદ પ્રાપ્તિના ઉમેદવારે તે તે પરમેષ્ઠિપણાને, અને મ્હારા આરાધકપણાને કેટલું અંતર છે ?, અર્થાત્ તે એ વચ્ચે કેટલા ભે છે ?; એ - પ્રથમ સમજવાની જરૂર છે. ભેદ સમજ્યા પછી ઈંઢ કરવામાં તમા” પદની અમાઘ સાધના ને સમજવી જરૂરી છે. આરાધકાને ભેદની ભવ્ય ભેખડ સમજવી જેટલી સહેલી છે, તેના કરતાં તે ભેદની ભેખડને તેડવા કટીબદ્દ થવું એ મુશ્કેલ કાર્ય છે. વર્તમાન ચેાવિશીમાં અરિહત થયેલા પ્રથમ તીર્થંકર ઋષભદેવને તેર ભત્ર, સાળમા શ્રી શાંતિનાથ ભગવાનને બાર ભવ, બાવીશમા શ્રી તેમનાથને નવ ભવ, ત્રેવીશમા પુરિશાદાનીય-શ્રીપાર્શ્વનાથને દશ ભવ; અને સોક્રારિ-અંતિમ-શાસનાધિપતિ-શ્રીમહાવીર-મહારાજાને સત્તાવીશ ભવ શાસ્ત્રકારાએ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલા છે. આ રીતિએ અરિહંત થનારા આત્માઓના ભવાના નિણૅય શાસ્ત્ર પ્રસિદ્જૈન જનતામાં જાહેર છે. વર્તમાનકાલમાં અરિહંત પદની આરાધના કરનારને અને અરિહ ંતપદપ્રાપ્તિની ઉમેદવારી કરનારને શ્વેતાના ભવના નિર્ણય થયા નથી; તયા ભત્રના નિય થઈ શકે તેવી પ્રવૃત્તિને પગભર બનાવી નથી, તે પછી આરાધકના વર્તમાન કાલીન ભત્ર અને ખારાધ્યપદ-અરિહ ંત પ્રાપ્તિના ભેદનુંઅતનુ નક્કી કરવુ એ નભ=પ્રદેશના નક્ષત્રપતિને હસ્તગત કરવાની નરી બાળચેષ્ટા કરવા જેવુ છે. સેવ્ય-કક્ષામાં થઈ ગયેલા અરિહંતે અને ભાવિ ચેવીશીમાં થનારા તીય કરા=અરિહ ંતના ભવને નિર્ણય શાસ્ત્રકારે કરી દીધે, અને કઇ સ્થળે સેવાતા ભને નિષ્ક્રય કર્યો નહિ. એ પક્ષપાતને પોષણ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy