SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદ્ધિ-પાષક-સુધાધિઃ ૩૯ સમ્યગ્નલનું `ગીકરણુ, ૧૬ ખમવું અને ખમાવવુ” એ જિનશાસન મુદ્રાલેખનુ પુનઃ પુન: સ્મરણ, ૧૭ ચેારાશી લાખ જીવાયેાનિસ્થ-જીયા પ્રત્યે મ્હારે વૈરભાવ નથી, એવું સિદ્ધ ભગવન્ત સાક્ષિયે આલોચન; અને ૧૮ ક્રમ વશાત્ સર્વ જીવા ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરી રહેલા જીના પ્રત્યે ખમત ખામણાં, અને તે મ્હારા પ્રત્યે ખમેા” એવા પરમ-પુનિત-ભાવનું પ્રકટન ઇત્યાદિક સામગ્રીઓનુ અભ્યાસિએ અભ્યાસ પૂર્ણાંક અનુભવન કરશે તા ઉત્તરાત્તર ભવમાં સુ ંદર સંજોગ સાધનસામગ્રી પામીને અંખડ અવ્યાબાધ સુખના બેકતા થશે. આ અનુભવના સાક્ષાત્કાર શાāત-સુખની સમીપમાં લઈ જનાર છે. ૪૫–શાધૃત-સચાગ-વિયેાગ. સૂર્યોદય-સૂર્યાસ્તની સધ્યાના સાનેરી રંગ સમાન ચેમને અને વર્ષાઋતુના વિસ્તરેલ વાદળમાં થતી વિદ્યુના વેગવન્તા ઝબકરા સમાન વિયેગને વિવેકપૂર્વક નિહાળનારાઓને સયેાગ-વિયેાગની સ્વાભાવિક સ્થિતિનુ દિગ્દર્શન થયા વગર રહેતું નથી. હૃષ્ટ સયોગમાં હરખાઈ જવું, અને અનિષ્ટ-સમેગામાં ગભરાઈ જવુ એજ અવિવેકની આવિર્ભાવિતા છે. અનુકૂળ સ ંયોગામાં સુખ-શાન્તિ આનન્દ-હા અતિરેક થવા, અને પ્રતિકૂળ સયાગેમાં દુ:ખ-અશાન્તિ ગ્લાનિ-શાકને અતિરેક થવા એ પણ અવિવેકની અંધાધુંધી છે. સંયોગ એ સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ નથી, છતાં સજ્જન શિરોમણિ-બુધ્ધિમાન–વિવેકિયે)ની વિવેકપૂર્ણ નજરમાં સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ છે; એટલુજ નહિ પણ સયેગ અને વિયેગ એ સ્વાદિષ્ણુ-ખાદ્ય અને પચાવવા લાયકને પદાર્થ છે. ભવાટવીમાં ભાન ભૂલેલા ભવ્યાત્માએ અનેકશઃ અનેકવિધ સ યોગ-વિયોગાની સાથે જન્મરાદ્રિ દુખા અનેક ભવાની પરપરામાં અનુભવ્યાં છે, અનુભવે છે, અને અનુભવશે; છતાં અનુભવ કરનાર-અનુભવીએ સયેાગ-વિયોગના મૂળ કારણને નિણૅય કર્યો જ નથી, અને તેથી જ સમેગના યચા સ્વાદ લઈ શકયા નથી. નિશ્રિત નિણૅય કરવામાં નિષ્ફળ નીવડેલા સરમુખત્યાર-સત્તાધીશને અને વધામણાં શ્રવણુ કરવાને હ પણ પલવારમાં પરાજ્યની પડધમેાના પડધામ્મેનું પલટાઇ જાય છે. સેનાપતિને વિજયનાં પતિશ્રત થતાં શૉકમાં *}} * રણસ ંગ્રામ ઉપર લડતાં હિટલરના હિમ્મતવાન સૈનિકોએ છ છ વર્ષ સુધી છતની એટલે વિજયની વરમાળા પહેરી, છતાં પલવારમાં પ્રતિપક્ષીના નાસીપાસ થયેલાઓને તે જીત અને વિજય પ્રાપ્ત થયે; આ ઐતિહાસિક બનાવમાં ના નુકશાનની સમજ વગરના નિર્ણયજ જવાબદાર છે, એ કહેવુ અસ્થાને નથી. એવી જ રીતે વિનશ્વર-સંયોગ-વિયેાગના વિષમ વાતાવરણને અનુભવ કરી કરીને એક ભવની પૂર્ણાહુતિના પરિપૂર્ણ વિયોગ સાથે બીજા ભવની તૈયારી રૂપ ( આહાર-શરીર-ન્દ્રિય-શ્વાસેાશ્વાસ-ભાધા અને માનસિક શકિત, આયુષ્ય, ઉત્તમ ગતિ, આ દેશ, ઉત્તમ કુળ-ઉત્તમ જાતિ આદિ) સયેાગ પ્રાપ્ત થયા. પરંતુ શાશ્વત સયોગ-વિયોગની શાશ્વત ધારણા કર્યા વગર વિનશ્વર સ ંયોગ-વિયેાગની વિષમ ભૂલભૂલામણીમાં સહીસલામત-રાજમાર્ગે ચઢવા જેટલું ભાગ્ય સોંપાદન થઈ શકતું નથી, એ કહેવાતા વિવેકિ માટે સમજ વગરને નિષ્ણુ યજ ખેદનો વિષય બને છે. સંસારના સર્વથા વિષેગ કરવા સર્વજ્ઞાથિત વચનાનુસારે કટીબદ્ધ થવુ, અને સસારના વિયાગને
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy