________________
४५६
आर्त्तरौद्रधर्मध्यानस्वरूपम्। योगसारः ५/६ नम्, असत्यतीव्रचिन्तनम्, चौर्यतीव्रचिन्तनम्, परिग्रहरक्षणतीव्रचिन्तनञ्च । उक्तञ्चाध्यात्मसारे - 'निर्दयं वधबन्धादि-चिन्तनं निबिडक्रुधा । पिशुनासभ्यमिथ्यावाक्-प्रणिधानं च मायया ॥१६/११॥ चौर्यधीनिरपेक्षस्य तीव्रक्रोधाकुलस्य च । सर्वाभिशकाकलुषं चित्तं च धनरक्षणे ॥१६/१२॥ एतत्सदोषकरणकारणानुमतिस्थिति । देशविरतिपर्यन्तं, रौद्रध्यानं चतुर्विधम् ॥१६/१३॥' आर्तध्यानादपि रौद्रध्यानं दुष्टतरम् । आर्तध्यानरौद्रध्यानयोः प्रवृत्तस्य चित्तस्य निग्रहः कर्त्तव्यः । मनसा दुर्ध्यानं न कर्त्तव्यम् । दुर्ध्यानेनाऽशुभकर्माणि बध्यन्ते । ततो दुःखान्यापतन्ति । उक्तञ्च अष्टकप्रकरणे श्रीहरिभद्रसूरिभिः - 'चित्तरत्नमसङ्क्लिष्ट-मान्तरधनमुच्यते । यस्य तन्मुषितं दोषै-स्तस्य शिष्टा विपत्तयः ॥२४/७॥' मनसा सदा शुभध्यानमेव कर्त्तव्यम् । धर्मध्यानं चतुर्विधम्तद्यथा १) आज्ञाविचय:-जिनाज्ञाचिन्तनम्, २) अपायविचयः-विषयकषायानर्थचिन्तनम्, ३) विपाकविचय:-कर्मफलचिन्तनम्, ४) संस्थानविचय:-लोकस्वरूपचिन्तनञ्च । उक्तञ्चाध्यात्मसारे - 'आज्ञापायविपाकानां, संस्थानस्य च चिन्तनात् । धर्मध्यानोपयुચોરીની તીવ્ર વિચારણા અને પરિગ્રહના રક્ષણની તીવ્ર વિચારણા. અધ્યાત્મસારમાં કહ્યું છે, “ગાઢ ગુસ્સાથી નિર્દયતાપૂર્વક વધ-બંધન વગેરેની વિચારણા, માયાથી ચાડી ખાનારા-અસભ્ય-ખોટા વચનોની વિચારણા, નિરપેક્ષ અને તીવ્ર ગુસ્સાવાળાની ચોરીની બુદ્ધિ અને ધનની રક્ષા કરવામાં બધાની શંકાથી ચિત્ત કલુષિત કરવું – આ દોષોવાળું, કરણ-કરાવણ-અનુમોદનની મર્યાદાવાળું, દેશવિરતિ સુધીનું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. (૧૬/૧૧,૧૬/૧૨,૧૬/૧૩) આર્તધ્યાન કરતાં પણ રૌદ્રધ્યાન વધુ ખરાબ છે. આર્તધ્યાનમાં અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તેલા ચિત્તને કાબૂમાં રાખવું જોઈએ. મનથી ખરાબ ધ્યાન ન કરવું. ખરાબ ધ્યાનથી અશુભ કર્મો બંધાય છે. તેનાથી દુઃખો આવી પડે છે. અષ્ટપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - “અસંમ્પિષ્ટ એવું ચિત્તરત્ન એ અંદરનું ધન છે. દોષો વડે જેનું તે ધન ચોરાઈ ગયું છે, તેની પાસે વિપત્તિઓ બાકી રહી છે.” (૨૪૭) મનથી હંમેશા શુભધ્યાન જ કરવું. ધર્મધ્યાન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧) આજ્ઞાવિચય-ભગવાનની આજ્ઞાની વિચારણા, ૨) અપાયવિષય-વિષયકષાયોના નુકસાનની વિચારણા, ૩) વિપાકવિચય-કર્મના ફળની વિચારણા અને ૪) સંસ્થાનવિચય-લોકના સ્વરૂપની વિચારણા. અધ્યાત્મસારમાં કહ્યું છે, “આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતનથી