SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ कषायहननोपायः योगसार: १/११ अन्वयः - क्रोधः क्षमया हन्तव्यः, मानो मार्दवयोगत: ( हन्तव्यः), मायाऽऽर्जवभावेन (હન્તવ્યા) લોમશ્ચ સન્તોષપોષતો (હન્તવ્ય:) શા પીયા વૃત્તિ: - જોધ:-અપ્રીતિરૂપ:, ક્ષમા - ૩શમભાવેન, હન્તવ્ય: - નેતવ્ય:, मानः – स्वोत्कर्षपरापकर्षरूपः, मार्दवयोगतः - मृदोर्भाव इति मार्दवम्, तस्य योगः आत्मन्याधानम्, तस्मात्, नम्रतयेत्यर्थः, हन्तव्य इति पदमावृत्त्याऽत्रापि द्रष्टव्यम्, म स्वमनोगतभावस्य निगूहनेन बहिरन्यभावप्रदर्शनरूपा, आर्जवभावेन - ऋजोर्भाव इति आर्जवम्, तच्चासौ भावश्चेति आर्जवभाव:, तेन, सरलतयेत्यर्थः, हन्तव्येति पदं लिङ्गपरावृत्त्याऽत्राप्यनुकर्षणीयम्, लोभः तृष्णागृद्धिरूपः चशब्दः समुच्चये, सन्तोषपोषतः - सन्तोषः तृष्णामूर्च्छाऽभावः, तस्य पोषो वृद्धिरिति सन्तोषपोषः, तस्मात्, हन्तव्य इति पदमत्राप्यनुवर्त्तनीयम् । उक्तञ्च दशवैकालिकसूत्रस्याऽष्टमाध्ययने - 'उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥३९॥' (छाया - उपशमेन हन्यात् क्रोधं, मानं मार्दवेन जयेत् । मायां चार्जवभावेन, लोभं संतोषतः નયેત્ ॥રૂ૫) યોગશાસ્ત્રઽપ્યુત્તમ્ – ‘ક્ષમયા મૃદુભાવેન, ઋતુત્વેનાબનીયા । જોવં मानं तथा मायां, लोभं रुन्ध्याद्यथाक्रमम् ॥ ४०८ ॥ क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो – ३४ , શબ્દાર્થ – ક્રોધને ક્ષમાથી હણવો, માનને મૃદુતાના સંબંધથી હણવો, માયાને સરળતાથી હણવી અને લોભને સંતોષના પોષથી હણવો. (૧૧) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ક્રોધ અપ્રીતિરૂપ છે. ક્ષમા એટલે ઉપશમભાવ. ઉપશમભાવથી અપ્રીતિને દૂર કરવી. માન એટલે પોતાની જાત ચઢિયાતી લાગે અને બીજા નીચા લાગે તે. મૃદુતા એટલે નમ્રતા. આત્મામાં નમ્રતા લાવીને માનને દૂર કરવો. માયા એટલે પોતાના મનના ભાવો છુપાવીને બહાર જુદા ભાવો બતાવવા તે. આર્જવભાવ એટલે સરળતા. સરળતાથી માયાને દૂર કરવી. લોભ એટલે તૃષ્ણા અને આસક્તિ. તૃષ્ણા એટલે જે ન હોય તે મેળવવાની ઇચ્છા અને આસક્તિ એટલે જે હોય તે ન છોડવાની ઇચ્છા. સન્તોષ એટલે તૃષ્ણા અને મૂર્છાનો અભાવ. સંતોષને વધારીને લોભને દૂર કરવો. દશવૈકાલિકસૂત્રના આઠમા અધ્યયનમાં પણ આ જ વાત કહી છે ઉપશમથી ક્રોધને હણવો, મૃદુતાથી માનને જીતવો, ઋજુભાવથી માયાને જીતવી, સંતોષથી લોભને જીતવો. (૩૯)’ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે - ‘ક્ષમાથી, મૃદુભાવથી, સરળતાથી અને અનિચ્છાથી અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભને હણવા. (૪૦૮)' યોગશાસ્ત્રની ૩૪૯મી -
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy