________________
योगसारः २।२७ येन केन प्रकारेण चित्तं चन्द्रोज्ज्वलं कार्यम्
१९५ कैवल्यं नाऽलप्स्यन्त तर्हि तेऽपि बाह्यानुष्ठानान्याचरिष्यन् । दृढप्रहारिणा कैवल्याप्तेः पूर्वमपि बाह्यवेषाऽनुष्ठानान्यासेवितानि । कैवल्याप्त्यनन्तरमपि यथोचितानि बाह्यवेषाऽनुष्ठानानि तैरासेवितानि । यदि बाह्यवेषाऽनुष्ठानाऽऽसेवनभावं ते मनसि नाऽधरिष्यन् तर्हि ते नैव कैवल्यमलप्स्यन्त । अतो बाह्यवेषाऽनुष्ठानाऽऽसेवनोपेक्षा न कर्त्तव्या । परन्तु बाह्यवेषाऽनुष्ठानान्यासेवमानैरेव समत्वसिद्ध्यर्थं प्रयतनीयम् ॥२६॥
अवतरणिका - साम्यं विना सर्वं निरर्थकमिति प्रतिपाद्य दृष्टान्तैश्च तस्य समर्थनं कृत्वाऽधुना निगमयति - मूलम् - येन केन प्रकारेण, देवताराधनादिना ।
चित्तं चन्द्रोज्ज्वलं कार्यं, 'किमन्यैर्ग्रहकुग्रहैः ? ॥२७॥ अन्वयः - देवताराधनादिना येन केन प्रकारेण चित्तं चन्द्रोज्ज्वलं कार्यम्, अन्यैर्ग्रहकुग्रहैः किम् ? ॥२७॥
पद्मीया वृत्तिः - देवताराधनादिना - देवतायाः-परमात्मन आराधनम्-उपासनेति देवताराधनम्, तदादौ यस्य गुरुसेवा-ज्ञानाभ्यास-तपश्चर्या-वैयावृत्त्यादेरिति देवताराधनादिः, तेन, येन केन - अनिश्चितेन, प्रकारेण - उपायेन, चित्तं - चेतः, चन्द्रोज्ज्वलम् - चन्द्रस्य इव उज्ज्वलम्-निर्मलमिति चन्द्रोज्ज्वलम्, कार्यम् - सम्पादनीयम्, अन्यैः -
પણ બાહ્ય અનુષ્ઠાનો કરત. દઢપ્રહારીએ કેવળજ્ઞાન થયા પૂર્વે પણ બાહ્ય વેષ અને અનુષ્ઠાનોનું સેવન કર્યું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ તેમણે યથાયોગ્ય બાહ્ય વેષ અને અનુષ્ઠાનોનું આસેવન કર્યું હતું. જો બાહ્ય વેષ અને અનુષ્ઠાનોના આસેવનનો ભાવ તેમના મનમાં ન હોત તો તેમને કેવળજ્ઞાન ન થાત. માટે બાહ્ય વેષ અને અનુષ્ઠાનોની ઉપેક્ષા ન કરવી. પણ બાહ્ય વેષ અને અનુષ્ઠાનોનું આચરણ १२di २di °४ समताना सिद्धि माटे प्रयत्न ४२वो. (२६)
અવતરણિકા - સામ્ય વિના બધું નકામું છે, એમ કહીને અને દૃષ્ટાંતો વડે તેનું સમર્થન કરીને હવે નિગમન કરે છે -
શબ્દાર્થ - દેવતાની આરાધના કરવી વગેરે કોઈ પણ રીતે મનને ચન્દ્ર જેવું
१. यथा निर्मलतां व्रजेत् - JI