SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ [तत्वत२० જાય ત્યારે તે અવશ્ય મૃત્યુ આપે જ એમાં શંકા નથી. આગમમાં રહેલા એક પણ વચનનો અપલાપ કરનારાનું વચન માત્ર સાંભળવાથી અથવા પાસે ઉભા રહેવાથી યે અનન્તા જન્મમરણ જીવને થાય છે, તે પછી તેણે આચરેલી સમાચારી સેવવાથી થાય એમાં તે પૂછવું જ શું ? શ્રી મહાનિશીથ સત્રમાં કહ્યું છે કે- જે સાધુ અથવા સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા પરપાખંડી તથા નિવની પ્રશંસા આદિ કરે, તે સુમતિની માફક પરમધામિની યોનિમાં उत्पन्न याय छे." त्यादि. નિહવપણું થોડું પણ વચન ઉત્થાપવાથી સંભવે છે, કેમકે શ્રી વિશેષાવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “સૂત્રમાં કહેલા એક પદ કે અક્ષરને ११३-" यत उक्तं श्रीमहानिशीथे- से भिक्खू वा भिक्खूणी वा सावओ वा साविया वा परपासंडिणं पसंसं करेजा, जे आ वि णं णिण्हवगाणं अणुकूलं भालिज्जा, जे यावि णं णिण्हवगाणं गंथसत्थं पयवखरं था परूविज्जा तस्संतिए कायकिलेसाईए तवे वा संजो या नाणे वा विज्ञाणे पा सुए वा पंडिच्चे वा अविमुहर ( अविसुद्ध-इति पाउनन्तरम् ) परिसा. मझगए सिलाहिज्जा से विपुण परमाहम्मिएतु उववजिज्जेति" (पृ. ३३) “जहा सुमति" ( इति प्रत्यन्तरे )। नांव-( )ौसभा भुसा पाह। मुदिता नयी. ૧૧૪-મુકિત પ્રતમાં આ સંબંધી બહુજ ટુંબો પાઠ છે. જેમકે" न चैतेन परपासंडीपदेनान्यतीथिकानन्याध्ययनमाथि निषि. द्धम् , परपाखण्डिकानां हि प्रशंसायां एक निषिद्धत्वात् , अन्यतीर्थिकग्रन्थाध्ययनस्य तु 'ससमयपरलमयविऊ' इत्यनुयोगद्वार वृत्यनुसारेणानुज्ञातत्वाच्च, स्याद्वादमार्श तु तस्य साक्षाक्तत्वादिति, अत एव निल्लवान्यतार्थियोयोऽन्तरमवसातव्यमिति ॥” (पृ. ३३) याने 'ससे सिमित नलीये भुने।
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy