________________
૨૧૬
[ તવંતરે
પણ જિનાજ્ઞા જ કહેલી છે. શ્રી નંદિચૂર્ણિમાં કહ્યું છે કે- ત્તિ, પંચવિધ આચારમાં રમતા ગુરૂનું ઉપદેશવચન પણ આજ્ઞા છે. તેને નહિ આદરનારા શ્રી દ્વાદશાંગીની વિરાધના કરનારા છે.” શ્રી કાલકસૂરિ મહારાજે કહેલી ચોથને પ્રમાણ નહિ કરવાથી દશવિધ સમાચારીના આરાધક થવાતું નથી. કેમકે–ત્રી આવશ્યક સૂત્રમાં ફરમાવ્યું છે કે-“કલ્પાક૯પમાં પરિનિકિતાદિ ગુણવાન આચાર્યના વચનની વિના વિકલ્પ તહત્તિ કરવી જોઈએ.” તહત્તિ કરવી એ દશવિધ સમાચારીનું એક અંગ છે. તેની આરાધના નહિ કરવાથી વિરાધક પણ થવાય છે. કારણ કે-શ્રી સૂયગડાંગ નિર્યુક્તિમાં કહ્યું છે કે- સુવિહિત-આચાર્યપરંપરાથી આવેલી વિધિને જે પિતાની સ્વછંદ બુદ્ધિથી વિરાધે છે, તે સ્વચ્છેદવાદી જમાલી માફક નાશ પામે છે.” એમ નહિ કહેવું કે “અમારા આચાર્યની પરંપરા પણ गन्तव्यं, न पुनस्ततकृत्यमपि, कालकसरिवचोऽपि जिनाव, पञ्चविधाचारचरणशीलत्वेन निशीथचूर्णिकारादिभिर्युगप्रधानत्वादि गुणविशेषितत्वात् तत्प्रवर्तितस्य तीर्थाभिमतत्वाच्च, तदकरणे च जिनाज्ञाभङ्ग इत्यभिनिवेश मुक्त्वा सम्यगू विचा. ચિંમિતિ જાથાર્થ રૂરા”
૧૦૧–“આ ત્તિ વંવારા રહીટસ મુળ हि उवएसवयण आणा, तमण्णहा आयरंतेण गणिपिडगं विराહિય મવતિ ત્તિ” (પૃ. ર૯).
૧૦૨-“g frદ્દયન ટાપુ ઉવહુ દિચત્ત संजमतवद्दगस्स य अविगप्पेणं तहक्कारो ति आवश्यके" (પૃ. ૨૬) ૧૦૩-“માચિપરંપરા જાયં કો ૩ એચયુદ્ધીષા
कोवेइ छेअवाई, जमालिनासं स नासिहिति ॥ ત્તિ જૂથ નિર્યુ” (પૃ. ૨૪)