________________
૨૧૦
[ તવતર છે, પણ સો દિવસને કાળ ક્યાંય કહેલો જે નથી કે સાંભળે નથી. તમને તે કયાંથી વળગી ગયો?
અપવાદ સંવત્સરી માટે નથી. એમ નહિ કહેવું કે- આષાઢ પુનમે પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે, બાકી અપવાદથી પચાસ દિવસે પર્યુષણ કરે અને કલ્પ વાંચે.” એ શ્રી નિશીથસૂત્રના વચનથી શ્રી કલ્પસૂત્રને પાઠ પણ અપવાદિક છે. તે સંવત્સરી માટે પણ ઘટમાન કેમ ન ગણાય?
અમે ઉપર બતાવી ગયા છીએ તેમ એ અપવાદ કેવળ સ્વાભિગ્રહીત ચોમાસી માટેનો જ છે. શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી એ વિધિ હાલ વિકેદ પામી છે. એ વિધિ પાંચ દિવસના ક્રમથ યોજાયેલી હતી. શ્રી સંવત્સરીલક્ષણ પર્યુષણ પર્વ માટે જે તેને માનવામાં આવે, તે પંચકોનું અનિયતપણું હોવાથી તેનું યે અનિય
८५-" आसाढपुण्णिमाए पजोसविंति एस उस्सग्गो, सेस. कालं पज्जोसवंताणं सव्वो अववाओ, अववादे सवीसहराए મારે પોતિ તિ” ત્તિા (g. ૨૩)
૯૬-“લિખિત પ્રતમાં આ ઠેકાણે એવો પાઠ છે કે-“તડ્યાनियतपञ्चकपर्युषणाकल्पकर्षणं सम्प्रति सङ्घादेशाद् व्युच्छिन्नम्" એટલે કે તે અનિયત પંચક પર્યુષણાકલ્પ વાંચવાને વિધિ હાલમાં સંઘના આદેશથી વિચ્છેદ થયો છે.” “ચતુ થોદ્રાવ
'वीसहिं दिणेहिं कप्पो, पंचगहाणीइ कप्पठवणा य । नवसयतेणउएहिं, वुच्छिन्ना संघआणाए॥'
૯૭-“મુદ્રિતમાં “તુ પર્યુષTrufમriors તદુ अन्यथा पर्युषणापर्वणोऽनयत्येऽष्टाह्निकाया अप्यनयत्यं स्यात्" એ પાઠ છે, લિખિતમાં “ર્ષિ વનિતાપુ વિક્ષિતપણું પપISવાળswાનામૌર્યે ચત” એવો પાઠાંતર છે.