SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [તત્વતરે હાલની પ્રવૃત્તિ અને પરંપરાને કાંઈ મેળ નથી. હવે આપણે વિચારીએ કે-શું વર્તમાનકાળમાં ચાલતી પ્રવૃત્તિ આ લેખને બંધબેસતી છે ? કહેવું પડશે કે-નથી જ, કારણ કે હાલમાં . (૧) એકલી ચોમાસી પુનમના જ નહિ પરંતુ સર્વ પુન મના યે તેરસને ક્ષય કરાય છે, જે ઉપલા લેખથી વિરૂદ્ધ છે. (૨) બીજા માસની પુનમના ક્ષયે જે પડવાને ક્ષય કરે જોઈએ, તે હાલમાં કરાતું જ નથી. એ પણ ઉપરોક્ત લેખથી વિરૂદ્ધ છે. (3) અમાવાસ્યાને ક્ષયે પણ તેરસને ક્ષય કરાય છે, તે પણ એ લેખથી વિરૂદ્ધ છે, (૪) પુનમ અથવા અમાસની વૃદ્ધિ હોય ત્યારે બે તેરસ કરીને ૩૬ પળ કરતાં પણ વધુ ટાઈમ સુધી ઉદયમાં રહેલી ચૌદશને વિરાધાય છે, એ પણ વિરૂદ્ધ છે. (૫) ભાદરવા સુદ પાંચમની ક્ષય કે વૃદ્ધિએ ભાદરવા સુદ ૩ કે ચોથને ક્ષય તેમજ ભાદરવા સુદ ૩ ની અથવા ભાદરવા સુદ ૪ ની વૃદ્ધિ કરવાનું આ લેખમાં કહ્યું નથી, છતાં તેમ પણ કેટલાકે કરવા માંડયું છે. તેઓ એ પ્રમાણે કરીને ઉદયાત્ સંવત્સરી ચેાથની સરીયામ કતલ કરી નાખે છે, તે પણ આ લેખથી વિરૂદ્ધ છે. આટલી બધી રીતે હાલની પ્રવૃત્તિ એ તેર બેસણાના લેખ સાથે પણ મળતી નથી. ત્યારે હાલની પ્રવૃત્તિને
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy