SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ હે જીવ ! અસ્થિર, ચંચલ, ક્ષણમાત્ર સુખને આપનારા, મહા પાપરૂપ અને દ્રુતિના અંધનનું કારણ; એવા આ ભાગેાથી તું વિરામ પામ. ૧૨ पत्ताय कामभोगा, सुरेस असुरेसु तहय मणुसु ॥ नय जीव तुज्झ तित्ती, जलणस्सव कठ्ठनियरेण ॥ १३ ॥ હે જીવ! દેવને વિષે, અસુર દેવને વિષે, તેમજ મનુષ્યને વિષે તું કામભાગાને પામ્યા, તે પણ કાષ્ટ નોંખવાથી જૈમ અગ્નિ તૃપ્ત થતા નથી તેમ તું પણ કામભાગથી તૃપ્ત થતા નથી. ૧૩ (ાવ્યમ) जहा य किंपागफला, मणोरमा, रसेण वन्नेण य भुंजमाणा ॥ खुट्टए जीविय पचमाणा ओवमा कामगुणा विवागे ॥ १४॥ જેમ કંપાક લેા રસથી, વર્ણથી અને ખાવાથી મનાહર લાગે છે; પરંતુ પચતા એવા તે ફ્લા વિતને ખુટાડે છે તેમ કામ ગુણના પરિણામ જાણવા. ૧૪ (અનુષ્ટુપ્રવ્રુત્તમ્) सव्वं वीलविअं गीयं, सव्वं नहं विडंबणा ॥ सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥ સર્વ પ્રકારનાં ગીત વિલાપ તુલ્ય છે, સર્વ પ્રકારનાં નાટક વિટંબના તુલ્ય છે, સર્વ પ્રકારનાં આભરણા-ઘરાણાં તેમજ સર્વ કામભાગે ભાર તુલ્ય છે, દુ:ખદાયક છે. ૧૫ પ્રકારના
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy